Browsing: Shravan Mass

હિતેશ રાવલ, સાબરકાંઠા: રામાયણમાં સૌથી ચર્ચિત પાત્ર રાવણનું બની રહ્યું હતું. સાથોસાથ રાવણનો રોલ અદા કર્યા બાદ સાબરકાંઠાના ઈડરના કુકડીયા ગામના વતની અરવિંદ ત્રિવેદીને ભગવાન રામ…

હિતેશ રાવલ, સાબરકાંઠા: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શનનો મહિમા તદન અનોખો જ હોય છે. શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટે છે. મંદિર હર હાર મહાદેના નાદથી…

માનવી સંકુચિત વિચાર ધારા છોડી, ઉદાન ચિંતન  આચરણને સ્વીકારી પોતાની શકિતઓને સમાજ, રાષ્ટ્ર , કલ્યાણ અર્થે સમર્પિત કરવા તૈયાર થાય તો ધર્મનો સ્વયં અર્થ સિદ્ધ થઈ…

એકવાર ભગવાન પશુપતિ નાથે માતા પાર્વતીને કહ્યું, નપ્રિયે પૃથ્વી લોકમાં જઈ માનવને મળવાનું મને બહુ મન થયું છે. એને આપેલા દિવ્ય વરદાનથી એ કેટલો સંતુષ્ટ હશે.…

એકવારએક જીજ્ઞાસુએ સંતને સવાલ કર્યો, સ્વામીજી આપ હંમેશા કહ્યા કરો છો કે, જીવ-જગત, જડ-ચેતન, એ સર્વેમાં હરીહર વ્યાપ્ત છે? સ્વામીએ કહ્યું કે, સાવ સાચી વાત છે…

દેવાધી-દેવ ભગવાન મહાદેવ, મહાયોગી પણ છે. ભગવાન મહાદેવનું મંદિર અર્થાત શિવાલયનું સ્થાપત્ય શાસ્ત્રના કથન અને સિધ્ધાંત અનુસાર કરવામાં આવ્યું હાય તો તે અષ્ટાંગ યોગનું આદર્શ આબેહુબ…

સોમાનાથ ટ્રસ્ટ નિર્મિત બિલ્વવનમાં 750 ઘટાદાર વૃક્ષોનો વૈભવ:શ્રાવણમાં કરોડો બિલ્વનો અભિષેકનો અદ્ભૂત સંયોગ વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરરોજના સવાલાખ બિલ્વપત્રોનો અભિષેક કરાય છે.…

શ્વેતા શ્વતરોપનિષદમાં, ‘બ્રહ્મ’ના સંદર્ભમાં એક સવાલ કરવામાં આવ્યો છે કે, ‘જગતનું કારણ બ્રહ્મ છે’ તો આ બ્રહ્મ કોણ છે? શ્રુતિ એનો સરસ જવાબ આપે છે. એકો…