Browsing: Shravan Month

પ્રથમ જયોર્તિંલીંગ સોમનાથ મહાદેવને વસ્ત્રોનો શ્રૃંગાર પવિત્ર શ્રાવણ એટલે દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય માસના બીજા સોમવારે શિવાલયમાં ભકતોના ઘોડાપુર ઉમટીયા હતા. ભાવિકો શિવમય થઇ ગયા હતા. પ્રથમ…

બે દિવસ લોક સાંસ્કૃતિક મેળો ભરાશે, નિજ મંદિરેથી ડી.જે.ના સથવારે દાદાની પાલખી યાત્રા નિકળશે વાંકાનેર શહેરથી 10 કિ.મી. દુર આવેલ પુરાણ પ્રસિધ્ધ સ્વયંભુ જડેશ્ર્વર મહાદેવ મંદિરે…

લાઇસન્સ અને હાઇજેનીંક સબબ રોયલ કેળા, ગોલ્ડ કેળા, ગોલ્ડ ફ્રૂટ્સ, એસએસએસ કેળા અને ભારત ફ્રૂટ્સને નોટિસ પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ અને એકટાંણા ભાવિકો દ્વારા કરવામાં આવતા…

વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે સાડા ચાર વાગ્યે વાતાવરણમાં એકાએક પલ્ટો આવેલ ત્યારબાદ ગાજ વીજ સાથે સતત એક કલાક વરસેલ વરસાદે પોણો ઇંચ જેટલો…

જિલ્લા પોલિસ વડાએ નિરીક્ષણ અને માર્ગદર્શન આપ્યું ગીર-સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આજે સોમનાથ ખાતે ખાસ મુકામ કરી પવિત્ર શ્રાવણ માસ અંગે ગોઠવાયેલ પોલિસ…

આમતો આખું જગત ભગવાનનું છે એ એણેય કબૂલ કર્યું .. પરંતુ આપણા દેશમાં અનિષ્ટો પ્રવર્તે છે. તે તેણે નિહાળ્યું પાપ ઘર કરી બેઠું છે. ભ્રષ્ટાચારે માઝા…