Browsing: shravan

માત્ર રૂા.21માં બિલ્વપુજા નોંધાવી શકાશે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના ચરણોમાં નજીવી ન્યોછાવર રાશિ થી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન…

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 148 તાલુકાઓમાં મેઘમહેર: આજે પણ ભારે વરસાદની આગાહી: રાજયમાં ચોમાસાની સિઝનનો 100 ટકા વરસાદ શ્રાવણમાં જાણે અષાઢી માહોલ હોય તેમ ગુજરાતમાં છેલ્લા…

રાજ્યના 33 જિલ્લાના 178 તાલુકાઓમાં વરસાદ: પોરબંદરમાં 3॥ ઇંચ, સુત્રાપાડામાં 3 ઇંચ, કોડીનારમાં 2॥ ઇંચ, વડીયા, રાણાવાવ, વેરાવળ અને લોધિકામાં બે ઇંચ, ચુડા, લાલપુર, કુતિયાણામાં દોઢ…

હ્રીમ ચિંતનાં દરેક શિવભક્તે વિચારવું જોઈએ કે શ્રાવણ મહિનામાં શું કરવું અને શું ન કરવું. શ્રાવણ માસનો દરેક સોમવાર દરેકની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં…

કપુર ગૌરં કરુણાવતાંર, સંસાર સારં ભુજગેન્દ્રહારમ ા સદા વસન્ત હૃદયારવિન્દે ભવંભવાની સહિંતં નમામિ ાા 12 જ્યોતિર્લિંગનો મહત્વ અને મહિમા. ભગવાન શિવની ભક્તિનો મહિનો ચાલુ છે. શિવમહાપુરાણ…

જો તમે ઘરમાં શિવનું ચિત્ર કે મૂર્તિ લગાવી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો હવે શ્રાવણ મહિનો ખુબ જ નજીક છે અને લોકો શિવ ભક્તિમાં…

અબતક, જયેશ પરમાર, વેરાવળ પવિત્ર પાવનકારી શ્રાવણમાસમાં શિવભકતોએ પૂર્ણ ભકિતભાવ સાથે દેવાધિદેવ મહાદેવની આરાધના કર્યાની સાથે સોમનાથ ટ્રસ્ટની તિજોરીણ છલકાવી દીધી છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ…

અબતક,રાજકોટ આગામી તા.૬-૯ને સોમવારે સોમવતી અમાસ છે. આ દિવસે સવારે શ્રાવણ વદ ચૌદશ સવારે ૭.૩૯ સુધી છે. ત્યારબાદ આખો દિવસ અમાસ તિથિ હોતા શ્રાવણ મહિનાના અંતીમ…