Browsing: Shrimad Bhagwat

પિતૃઓના મોક્ષાર્થે પોથી યજમાન બનવા નરેન્દ્રબાપુ દ્વારા અનુરોધ: દર્શનીય વ્યાસપીઠ, ભવ્યમંચ, અદ્યતન સમીયાણો વ્યાસપીઠે રામેશ્વરબાપુ હરીયાણી બીરાજશે, દરરોજ હજારો ભક્તો માટે મહાપ્રસાદ: લાભપાંચમથી કથા પ્રારંભ રાજકોટ…

કુંજેશ કુમારજીની મધુર વાણીનો ભક્તો લેશે લાભ પુષ્ટિધામ હવેલી પાટોત્સવના પ્રથમ દિવસે શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ રસપાનનું ગોસ્વામી કુંજેશ કુમારજીના મુખેથી મધુર વાણીથી વૈષ્ણવો રસબોળ થયા…

કચ્છી લેઉવા પટેલ સમાજખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણમાં સામેલ થતા સ્વામીજી હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિશ્વભરમાં વિચરણ કરનારા સ્વામી  માધવપ્રિયદાસજી  યુ.કે.ના રમણીય વિસ્તાર…

આગામી 24 થી 30 મે સુધી વ્યાસપીઠ પરથી જીજ્ઞેશદાદા કથા શ્રવણ કરાવશે: સત્સંગ મંડળના આગેવાનો ‘અબતક’ બ્યુરો ચીફની મુલાકાતે શહેરમાં આગામી તા.ર4 મેથી શ્રી દાસીજીવન સત્સંગ…