Browsing: somnath temple

શાસ્ત્રી કનુબાપુના વ્યાસાસને યોજાનાર કથા દરમિયાન શ્રીનાથજીની ઝાંખીના ૧૦ આલ્બમ રજૂ થશે આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા તથા ટી.વી., સ્ટેજ, નાટક, આલ્બમ વગેરે સાથે સંકળાયેલ સૌરાષ્ટ્રની…

એક જ માસમાં ૧.૫૨ કરોડની આવક, કુલ ૨.૮૧ લાખ ભાવિકોએ દર્શનનો લાભ લીધો જયારે ગંગાને જમીન ઉપર અવતરણ કરવું હતુ ત્યારે કોઈ દેવ ગંગાને ઝીલવા તૈયાર…

પ્રતિ વર્ષ કરાતી ભવ્ય ઉજવણીની પરંપરા આ વર્ષે પણ યથાવત રહેશે પણ ભાવિકોની હાજરી નહી રહે: મહાપુજા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો ભાવિકો ઓનલાઇન નીહાળી શકશે બાર…

મોવિયા ગામે વડવાળી જગ્યામાં આજે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ આજે દ્વારકા જગત મંદિરે તુલસીજી અને ઠાકોરજીના પરંપરાગત રીતે લગ્ન યોજાશે. આજે દેવ ઉઠી અગિયારસ જે દેવ…

ધોરણ-૧૦નો વિદ્યાર્થી છત્રપાલસિંહ બપોર બાદ મંદિરે પહોંચીને દિવ્યાંગો, વૃધ્ધો સહિતના દર્શનાર્થીઓને આપે છે સહયોગ વિશ્વ કોરોના મહામારીએ અનેક પરિવર્તનો લાવ્યાં છે. ત્યારે ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ…

ભાવિકો ઘેર બેઠા સોમનાથ મંદિરની પૂજા-વિધિમાં જોડાઇ શકશે હાલ કોરોનાની મહામારીને કારણે અનેક યાત્રિકો સોમનાથ મંદિરે પહોંચી પ્રત્યક્ષ દર્શન-પૂજા કરવા માટે તીવ્ર ઇચ્છા ધરાવતા હોય છે.…

પાંચ દિવસીય મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાંમાં દર વર્ષે કારતક સુદ એકાદશીથી કાર્તિક પૂર્ણિમાં સુધી પાંચ દિવસ સુધી મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા…

તહેવારોમાં યાત્રિકોને આવકારવા સોમનાથ ટ્રસ્ટ સજજ સોમનાથ મહાદેવ દર્શન પથમાં પ્રવેશતા જ કતારમાં ઉભેલા શિવ-ભાવિકોને ભગવાન સોમનાથના લાઈવ દર્શન કરી શિવમય બની શકે તે માટે વિશાળ…

શ્રાવણે કરાવ્યો સુખદ અનુભવ શ્રાવણ બાદ પણ દર્શન માટે ઓનલાઈન, ઓફલાઈન પાસ સિસ્ટમ ચાલુ રાખવા સોમનાથ મંદિર ટ્રસ્ટનો નિર્ણય સરકારની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે દર્શન માટે…

શ્રાવણના અંતિમ સોમવારે મુખ્યમંત્રીના પત્ની તથા ગૃહમંત્રીના પરિવારે સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી શ્રાવણ માસના અંતિમ સોમવારે પીતાંબર તેમજ પુષ્પશ્રૃંગારીત સોમનાથ દાદાની રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ…