Browsing: somnath

સરકારી યોજનાઓ થકી લોકકલ્યાણનો માર્ગ કંડારનાર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દેશભરમાં ચાલી રહી છે. તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર…

મેળાના છેલ્લા દિએ ભારે પવન-વરસાદથી મેળાનું ડોમ, સ્ટોલ ખેદાન-મેદાન વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાના અંતિમ દિવસે રાત્રિના ત્રણ વાગ્યાથી વિજળીના ગડગડાટ, ઝરમર વરસાદ અને સવારે…

ભારત બાર જ્યોર્તિંલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ પંચદિવસીય કાર્તિક પૂર્ણિમાના મેળાનું તા.26 નવે. રવિવારે મધ્યરાત્રીએ એક વાગ્યા બાદ સમાપન થશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિર મધ્યરાત્રીના એક…

વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના સાનિઘ્ય 1955થી ઉજવવામાં આવતા કાર્તિકી પુર્ણિમાના પાંચ દિવસીય મેળાનો તા. રરમીએ કલેકટરના એચ.કે. વઢવાણીયાના વરદહસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોક સંસ્કૃતિ, આઘ્યાત્મક…

1955 થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે 22 નવેમ્બરે સાંજે 05:00 કલાકે જીલ્લા કલેકટરના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. કાર્તિકી પુર્ણીમા મેળો-2023 ત્રિવેણી…

ટ્રસ્ટ પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પરૂપ લઘુરૂદ્ર યજ્ઞથી ધર્મમય માહોલ સોમનાથના વિશ્ર્વ પ્રસિધ્ધ ધર્મધામમાં વિક્રમ સંવત 2079 અંતિમ ચરણમાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવી…

ગીર સોમનાથ સમાચાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ સોમનાથ દાદાના દર્શનાર્થે પહોચ્યા હતા. અમેરિકા સ્થિત પુત્ર ઋષભને ત્યાં પુત્રીનો જન્મ થતા પુત્ર તથા પરિવારે આજે…

ભારતના બાર જયોતિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવને આજે વિદેશમાં વસતા ભારતીય મહિલા યુવતિએ સોમનાથ દાદાને અંત: કરણપૂર્વક પ્રાર્થના, અરજ, પૂજા કરી વર્ષ 2024 ન ચુંટણીમાં નરેન્દ્રભાઇ મોદી…

ગીર સોમનાથ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રસિદ્ધ અભિનેત્રી કંગના રાણાવત સોમનાથ મહાદેવના દર્શને પધારેલ. તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી…

પ્રભાસ પાટણ સમાચાર સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનુ કિ.રૂ.૫૦,૦૦૦/- નુ ગુમ થયેલ લેપટોપ તથા તથા કિંમતી સામાન ભરેલ બેગ નેત્રમ CCTV ની મદદથી પરત અપાવતી …