Browsing: sorath

એક જ દિવસમાં 3181 બાળકોને ઉમળકાભેર કરાવાયો શાળા પ્રવેશ જૂનાગઢ જિલ્લાની 247 સરકારી પ્રાઠામિક શાળામાં ગઈકાલે તા.24 જૂનના રોજ ઉનાળુ વેકેશન સમાપ્ત થતાં જ યોજાયેલ શાળા…

વેરાવળ, કોડીનાર, માણાવદર, સુત્રાપાડા, તાલાલા અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ સુધી વરસાદ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી…

ફળોની મહારાણી અને દુનિયામાં ધૂમ મચાવનારી ગીરની કેસર કેરી પર બદલાયેલા હવામાનના સંકટમાં જો સાવચેતી નહીં રખાય તો કેસર લુપ્ત થઇ જાય તેવી ભીતિ.. ઉનાળાના આકરા…

રાજવીઓના સમયમાં મેંગો-શોનું આયોજન થતું: ઉપહારમાં અપાતા આંબા ભારત સહિત વિશ્વભરમાં સોરઠની કેરીઓના પાકની બોલબાલા છે. ત્યારે આજથી સો વર્ષ પહેલાં પણ સોરઠમાં કેરીના 30થી વધુ…

સોરઠની વિભૂતિ એવા ગૌસ્વામી કિશોરચંદ્રજી મહારાજની આજે ઓચિંતી વિદાય થઈ છે. એકાએક મહાન વિભૂતિની વિદાયથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય શોકમય બની ગયો છે. ગૌસ્વામી કિશોરચંદ્રજી વૈષ્ણવ સંપ્રદાયમાં…

કેશોદમાં 11 અને જુદા જુદા 7 જીલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ. 1.40 લાખનો મુદામાલ જપ્ત જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે તાજેતરમાં એક સાથે 11 દુકાનોનાં તાળા તોડી…

સોરઠ પંથકમાં સિંહોની સલામતીની સંગીન વ્યવસ્થા, રોગચાળાથી સુરક્ષિત રાખવાના સંઘન પ્રયાસો ગુજરાતમાં સિંહોની પરિસ્થિતિ ચિંતાજનક હોવાની વ્યાપક ચર્ચાઓનો પડઘો વિધાનસભામાં પણ પડ્યો હતો. ગુજરાતમાં 15 દિવસમાં…

સોરઠ પંથકના મોટાભાગના વિસ્તારોમાં ઉતાવળિયા ખેડૂતોએ વાવણી કરી લીધી છે, પરંતુ વાવણીના વધામણા બાદ મેઘરાજાએ વિરામ લઇ લેતા  હવે વાવેલા લાખો રૂપિયાના બિયારણ નિષ્ફળ જવાની ભીતિ…

સોરઠ પંથકના કેટલાક ગામોમાં ફળોની રાજા ગણાતી કેસર કેરી વરસાદથી પલડી જવાને કારણે વર્ષે 4,40,000 બોક્ષ કેરીની આવક થઇ છે. જ્યારે ગત વર્ષે 5,13,000 બોક્ષ કેરીની…

ગુજરાતનો વારસો ખુબ અદભુત અને અનેરો છે. રજવાડા વખતના કિલ્લાઓ, રાજમહેલો જોતા આજે પણ આપણે અચંબિત થઈ જાયે છીએ. તેની કલાઓ, કોતરણીઓ સમજવામાં માટે આપણે એક…