spiritual

Happy Hug Day: So many benefits of a small magic chant!!!

મજબુત સંબંધોની સુવાસ આપણા જીવનને સુખી બનાવે છે. સંબંધોમાં આત્મીયતા આપણા જીવનમાં મધુરતા ઉમેરે છે. સંબંધોની મધુરતા ત્યારે અનુભવાય છે જ્યારે આપણે કોઈ નજીકના વ્યક્તિને ગળે…

Mahakumbh Snan: Why is Magh Purnima the best day, what happens by bathing on this day?

મહાકુંભ માઘી પૂર્ણિમા સ્નાન ફળ: મહાકુંભ દરમિયાન સ્નાન કરવું મહત્વપૂર્ણ છે. કુંભમાં ખાસ તિથિએ કરવામાં આવતા સ્નાનને રોયલ સ્નાન કહેવામાં આવે છે. માઘ પૂર્ણિમાનો દિવસ સંગમમાં…

Hindu Spiritual and Service Fair-2025: Three-day fair begins today

હિન્દુ સમાજના વિરાટ સેવાયજ્ઞને લોક સમક્ષ મૂકવાનું કાર્ય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના આયોજનથી કર્યું છે: કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત…

Gujarat government's unique approach for Mahakumbh devotees

 મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-180-5600 જાહેર કરાયો ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કુંભનો મેળો.…

Shash Panch Mahapurush Rajyoga is being formed after 30 years, Saturn will make people of these 3 zodiac signs rich!

કર્મના દાતા શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિની મહાદશામાં વ્યક્તિને તેના કર્મોનું ફળ મળે છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. આ સમયે શનિ કુંભ…

What kind of village is this! Where everyone's name is the same

દરેક વ્યક્તિની વ્યક્તિગત ઓળખ માટે દરેકને અલગ અલગ નામ આપવામાં આવતું હોય છે. પરંતુ એક એવા ગામ વિશે તમે જાણો છો જ્યાં દરેકના નામ એક સરખા…

International Music Day: 99% people don't know these things about music

સંગીતની આધ્યાત્મિક અનુભૂતિ તેની પાંખો ફેલાવવા અને નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે આતુર વિશ્વ બોલે તે પહેલાથી જ સંગીત આજે આંતરરાષ્ટ્રીય  સંગીત દિવસ છે. હજારો વર્ષ પહેલાં…

ભગવાન મહાવીર પાર્શ્ર્વનાથના વંશમાં આધ્યાત્મિક અનુગામી અને શ્રમણ સંઘના અંતિમ નેતા

ભગવાન મહાવીર સ્વામી સાડા બાર વર્ષે તપસ્વી જીવન જીવી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યો ભગવાન મહાવીરને મૂળ જૈન ધર્મના સ્થાપક કહેવામાં આવે છે, પરંતુ જૈનો માને છે…

Know about the hidden secrets of Ujjain Mahakaleshwar Temple

ભારતમાં શિવ મંદિરોની મુલાકાત લેવાનો બેસ્ટ સમય શ્રાવણ મહિનો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ મહાકાલ મંદિરએ ભારતમાં ભગવાન શિવને સમર્પિત સૌથી પ્રસિદ્ધ અને પ્રાચીન હિન્દુ મંદિરોમાંનું એક…

When is Guru Purnima? Know what is important

ગુરુ, એક એવો શબ્દ છે જે જ્ઞાન, પ્રેરણા અને માર્ગદર્શનનું પ્રતિબિંબ છે. ગુરુઓ એ છે જે અંધકારમાં પ્રકાશ લાવે છે, અજ્ઞાનને દૂર કરે છે અને જીવનનો…