Browsing: STBus

6 અને 7 એપ્રિલ બે દિવસ ચૂંટણી ફરજ બજાવનાર સ્ટાફને બુથ સુધી લેવા મુકવા જવા એસટી બસો રોકાશે: ગ્રામ્ય રૂટો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે: વિભાગીય…

એસ.ટી. ડેપોમાં સવારે 5.45 કલાકની અમદાવાદ રૂટની બસ 6.30 કલાક સુધી ન આવી આમ તો એક સૂત્ર છે કે સલામત સવારી એસટી બસ અમારી સમયસર સલામતી…

ટ્રાફિક નિવારવા સંકલન બેઠકમાં મહત્વનો નિર્ણય સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ઉપલેટાના ભીમોરા ગામે ચેક ડેમ…

રાજકોટ ન્યુઝ  દિવાળીનો તહેવાર ગુજરાત એસટી નિગમને ફળ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દિવાળીના તહેવારોને લઇને એસટી વિભાગ દ્ધારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે…

ગુજરાતથી મહારાષ્ટ્ર જતી જીએસઆરટીસી બસોની સેવા રાબેતા મુજબ શરૂ કરાતા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અવર – જ્વર કરતા મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે…

મહારાષ્ટ્રના મરાઠા આંદોલનની અસર હવે છેક ગુજરાતમાં પડી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની એસટી સેવા પર મરાઠા આંદોલનની અસર થઈ છે. ગુજરાતથી મહારાષ્ટ્ર જતી…

ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી…

સુરેન્દ્રનગર-પાટડી રોડ પર આવેલા અણીન્દ્રા પાસે દિયોદર-જુનાગઢ રૂટની એસ.ટી. બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરી ખાડામાં પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે…

23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો: અંબાજીથી ગબ્બર સુધી જવા માટે 20 મીની બસો પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો 23…

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દેખાયા અલગ અંદાજમાં અબતક, રાજકોટ: સુરતમાં આજે 40 નવી નકોર એસટી બસોમાં લોકાર્પણ કર્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નવા અંદાજમાં દેખાયા…