- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
Browsing: strike
જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે ગાંધીનગર ખાતે યોજાયેલી સમજુતી બેઠકમાં સહમતી નહી સધાતા જીબીઆ લડી લેવાના મૂડમાં : જીબીઆ સાથે સંકળાયેલા ૮,૦૦૦ કર્મચારીઓ ઉપરાંત જીયુવીએનએલ સંલગ્ન કંપનીના સંયુક્ત…
જેટકો કંપનીના ૭૦૦૦થી વધુ એન્જિનિયરો, લાઇનમેન કર્મચારીઓએ માસ સી.એલ. મુકી પ્રતિક હડતાલ કરશે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડમાં તાજેતરમાં અડધો ડઝન જુનિયર ઇજનેરોને અપાયેલ નિયમ વિરુદ્ધ…
વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં કામગીરી કરનાર વીજ કર્મચારીઓની ધીરજ ખૂટી જેટકો મેનેજમેન્ટ જીબીયા વચ્ચે છેલ્લી ઘડી સુધીના પ્રયાસો છતાં મંત્રણા પડી ભાંગી: હવે હક માટે છેલ્લે સુધી લડી…
પીજીવીસીએલને અનેક રજૂઆતો કરી છતા પ્રશ્ર્નના ઉકેલનો પ્રશ્ર્ન ન કરવામાં આવ્યો હોવાથી કરોડોનું નુકશાન: ઉદ્યોગકારોમાં રોષ એક તરફ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરે છે પણ…
ડિસ્ટ્રીકટ જજે સૂચના આપવા છતાં હુકમનો ઉલાળીયો કરતા અધિકારીઓ વિસાવદરમા કલેકટર જુનાગઢના હુકમથી વિસાવદર કોર્ટને પાર્કિંગ માટે જૂનું પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરીના જર્જરિત જુના ક્વાર્ટર…
લોકમાંગ પર ધ્યાન નહીં અપાય તો ચકકાજામની ચીમકી કોરોના કાળમાં બંધ થયેલી ત્રણ ટ્રેનો પુન: શરૃ કરવામાં આવી નથી આથી જામવંથલી રેલવે સ્ટેશન પાસે દસ દિવસ…
ભાવિકો છોલેલું શ્રીફળ લઇ મંદિરમાં પ્રવેશી શકશે નહી: મંદિરમાંથી બહાર નિકળ્યા બાદ શ્રીફળ વધેરવું પડશે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં આજથી માંઇભક્તો શ્રીફળ વધેરી શકશે નહીં. મંદીરના નવ…
છ દિવસથી ભૂખ હડતાળ પર રહેલા કેદીની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો શહેરમાં આવેલી મધ્ય જેલમાં ભૂખ હડતાળ ઉપર ઉતરેલા કેદીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં…
પાંચ માંગણી બાબતે સરકારે સમાધાનકારી વલણ અપનાવતા મામલો થાળે પડ્યો આજથી 4 દિવસ, એટલે કે 28થી 31 જાન્યુઆરી સુધી બેંકો બંધ રહેવાની હતી પણ હવે સરકાર…
કમિશનમાં વધારો કરવા સહિતની માંગણી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર આજે હડતાળ કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.