Browsing: Sudarshan Lake

અબતક, દર્શન જોશી,જુનાગઢ જુનાગઢનું ચાર સદીઓથી વધુ પુરાણા એવા સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળે તે માટે જૂનાગઢના ભાજપના અગ્રણીની રજૂઆત બાદ ગુજરાત ટુરીઝમે પુરાતત્વ વિભાગને…

ઈ.સ.પૂર્વ 302માં મૌર્યવંશના સ્થાપક પુષ્યગુપ્તએ ગિરીનગર વિકસાવવા સાથે  સિંચાઈ માટે  સુદર્શન  તળાવનું નિર્માણ કરેલું:ચોમાસાની  ઋતુમાં રોપવેમાંથી જોતા આ તળાવની  ફરતી બાજુ લીલી હરિયાળી અને વચ્ચે તળાવ…

ગીરનાર રોપ-વે પ્રોજેકટ પુર્ણતાના આરે રોપ-વે બનતા ટુરીસ્ટોનો ટ્રાફીક ન સર્જાય તે અર્થે ધારાસભ્ય જોષીએ મુખ્યમંત્રીને અનેક વિધ ભલામણ કરતો પત્ર પાઠવ્યો જુનાગઢ ખાતે ગીરનાર રોપ-વે…