Browsing: Survey

અમદાવાદ સહિતના 19 શહેરોમાં સર્વે, તેના પરિણામ ઉપરથી દ્વિ-માસિક નાણાકીય નીતિ ઘડાશે ભારતીય રિઝર્વ બેંકે  બે મહત્વપૂર્ણ સર્વે શરૂ કર્યા છે. આ સર્વેક્ષણો મધ્યસ્થ બેંકને દ્વિ-માસિક…

સોશિયલ મીડિયાની અસરો વિષય પર મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હિરપરા ધારાએ અધ્યપાક ડો. ધારા દોશીના માર્ગદર્શનમાં 1440 લોકો પર સર્વે હાથ ધર્યો આજની ઝડપી અને ગતિશીલ જીવનશૈલીમાં,…

પુરુષો અને મહિલાઓની આત્મહત્યાની સરેરાશ લગભગ 2:1 હોય છે સામુહિક આત્મહત્યા હમેશા સામજિક દબાણને કારણે સર્જાતી હોય છે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડેટા બેઇઝ સર્વેમાં વિવિધ…

સૌરાષ્ટ યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કિશોર અપરાધએ આજના સમયનો સળગતો પ્રશ્ર્ન વિષય પર સર્વે હાથ ધરાયો જેમાં ચોંકાવનારી વાતો સામે આવી આજે સ્વ કેન્દ્રિત સમાજ માત્ર…

સામાજિક કોઇપણ સંબંધમાં વિક્ષેપ ઊભો થાય છે ત્યારે વ્યક્તિના પોતાના જીવનમાં ઘણા પરિવર્તનો જોવા મળે છે: મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે 1174 યુવાનો પર સર્વે કર્યો…

રાજકોટ જિ.ના ધો.1 થી 4 ના 1.81 લાખ બાળકોનો બેઝ લાઈન થશે સર્વે નવી શિક્ષણ નીતિ અન્વયે શાળાઓમાં નિપુણ ભારત અભિયાન ચાલી રહ્યું છે. આ સંદર્ભે…

જે વિસ્તારમાં વધુ પડતી હત્યા, લૂંટ, આપઘાત કે આવેગમય વ્યવહાર વધુ હોય તે હોય શકે છે. જિયોપેથીક સ્ટ્રેસનો વિસ્તાર એટલે કે ત્યાંની જમીનમાંથી નકારાત્મક ઉર્જાનો સંચાર…

રૈયાધારમાં કોર્પોરેશનની શાળામાં મ્યુનિ.કમિશનર અમિત અરોરાની સરપ્રાઇઝ વિઝીટ: ધોરણ-7 અને 8 બાદ શાળા છોડનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે સવારે વોર્ડ નં.1માં રૈયાધાર વિસ્તારમાં…

રાજ્યની ફિક્સ્ડ કેપિટલ 2012-13માં 14.96 ટકાથી વધીને 2019-20માં 20.59 ટકા થઈ વીતેલા કેટલાક વર્ષોમાં દેશના તમામ રાજ્યોની વચ્ચે ઔદ્યોગિક રોકાણો હાંસલ કરવા માટે એક સકારાત્મક સ્પર્ધાનું…

આવતીકાલે એટલે કે શનિવારથી ફરી જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે શરૂ કરવામાં આવશે. વારાણસી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ આજે ​​હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો સાથેની બેઠક દરમિયાન…