Browsing: swaminarayan

1 માર્ચથી મંદિર સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું  મંદિર ખુલવાનો સમય સવારે 9 થી 8 વાગ્યા સુધીનો છે.  ઇન્ટરનેશનલ ન્યૂઝ : અબુ ધાબીમાં BAPS સંસ્થા દ્વારા નિર્મિત…

76 વર્ષ પહેલા સાત વિદ્યાર્થીઓથી શરૂ કરાયેલ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની સંસ્કાર સરવાણી આજે દેશ-વિદેશની 59 શાખાઓમાં 40,000 વિદ્યાર્થીઓ વિદ્યા, સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યારૂપી સંસ્કાર અને…

સુરત સમાચાર સુરત વડતાલ ધામ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર રૂસ્તમબાગ દ્વારા પંચાબદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . આ મહોત્સવ અંતર્ગત વિવિધ આયોજનની સાથે …

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ધારાસભ્યો, સાંસદ કમિશ્નર, મેયરને મહાઅન્નકુટની પ્રથમ આરતીનો ધર્મલાભ રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરનાં રજત જયંતી મહોત્સવ ઉપક્રમે ભગવાનના મહાઅન્નકૂટ ઉત્સવનો  તા.13 અને 14 નવેમ્બર…

સંત સંમેલનમાં દેશભરનાંસંતોને અપાયું આમંત્રણ: શેર નાથ બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દ્વારા સનાતન ધર્મ અને તેના દેવી-દેવતાઓ અંગે જે અભદ્ર ટિપ્પણીઓ શરૂ કરવામાં આવી છે…

કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાની નીચે  હનુમાન દાદા સ્વામિનારાયણના સંતને નમન કરતા હોય તેવા ભીતચિત્રોથી ભવિકોમાં રોષ: મંદિર પરિસરમાં મીડિયાને નો એન્ટ્રી ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલુ સારંગપુર…

પુજારીએ પોતાની ભૂલ કબુલી મંદિરમાં જોર ઝપટ દુર કરવાનું કામ બંધ કરવાનું કબલ્યુ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચુડા ગામના વૃદ્ધા ઉપર ખોટો આરોપ મૂકનાર ગામના સ્વામિનારાયણ…

નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષે ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, શાસ્ત્રોનો મહિમા વર્ણવતા 222 જેટલા ફ્લોટો આકર્ષણનું કેન્દ્ર બન્યા : અંદાજીત પાંચ કિ.મી. લાંબી શોભાયાત્રા ન ભૂતો…

પ્રમુખસ્વામી પ્રાગટ્ય ભૂમિ ચાણસદ અલૌકિક અને દિવ્ય ધન્યતાની અનુભૂતિ કરાવે છે: મુખ્યમંત્રી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ એ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી સનાતન ધર્મની…

પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા, 18 બીએપીએસ મંદિરો દ્વારા થઇ રહ્યું છે, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સામાજિક સેવાકાર્યોનું ઉમદા કાર્ય પ્રમુખસ્વામી…