Browsing: Tarnetar Fair

રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્થ્તિ થાન સ્ટેશન પાસે દર વર્ષે તરણેતર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર અને…

કાલથી શરૂ થનાર મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો: કાયદો-વ્યવસ્થા સંગીત બનાવવા તંત્ર સજ્જ: મેળાને આકર્ષક બનાવવા કવાયત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે…

ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પાળિયાદના મહંત નિર્મળા બા 52 ગજની ધજા ચડાવી  પૂજા કરી   મેળા ને  ખુલ્લો મુકાશે. કોરોનાના કપરા કાળ બાદ બે વર્ષ બંધ રહેલો…

ભાદરવાના ચાર દિવસીય મેળામાં વિવિધ અવનવા કાર્યક્રમો યોજાશે સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ…

Screenshot 706

વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામે ભરાતો વિશ્વ પ્રસિદ્ધ મેળો રદ કરવામાં આવ્યો છે. સતત બીજા વર્ષે મેળો રદ થયો છે. કોરોના…

ચાલુ વરસે કોરોનાના રોગચાળાના લીધે સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા તાલુકાનાં થાન પાસેના તરણેતર ગામમા આવેલ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના સાનિઘ્યમાં દર વરસે ભાદરવા સુદ ત્રીજ ચોથ પાંચમ એમ ત્રણ…