Browsing: Tauktae

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન…

‘તાઉતે’ વાવઝોડાએ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં ભારે તબાહી મચાવી છે. જેમાં મુખ્તેવ ખેડૂતો અને ખાસ કરી બાગાયતી પાક વારા ખેડૂતને વધુ નુકસાન થયું છે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા…

‘રાજ્યમાં ‘તાઉતે’ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં ભારે નુકસાની થઈ છે. જેના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે ઉપાડી છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ…

‘તાઉતે’ ગુજરાતમાં અને ખાસ કરી દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી છે. આ સાથે ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ભરે નુકસાની જોવા મળી છે. આ નુકશાન વારી…

મનુ કવાડ, ગીર ગઢડા: ‘તાઉતે’ વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે નુકશાની થઈ છે. તેમાં ખાસ કરીને આંબાના બગીચા વારા ખેડૂતોને વધુ ફટકો પડ્યો છે. આંબાનો બગીચો…

‘તાઉતે’ વાવાઝોડાએ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં ખુબ નુકશાન કર્યું છે. તેમાં સૌથી વધુ નુકશાન ખેડૂતો અને માલધારી લોકોને થયું છે. માલધારી લોકોના માલઢોર (ગાય, ભેંસ,…

‘તાઉતે’ તો આવી ને જતું રહ્યું, પણ તેની અસર આજે પણ ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. ખેતીના નુકશાનથી લઈ કાચા મકાનો, વીજ પુરવઠા સુધી અસર થઈ…

ધર્મેશ મહેતા, મહુવા: ‘તાઉતે’ વાવાઝોડાએ જે તબાહી મચાવી હતી, તેની પ્રત્યક્ષ સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ગીર સોમનથ , ભાવનગર…

‘તાઉતે’ વાવાઝોડું આવી ને તબાહી મચાવી ગયું. પણ તે તબાહી પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે નુકસાની જોવા મળી હતી. આ સાથે અમુક વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજ…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં ‘તાઉતે’ વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાતનો…