Browsing: temple

જોડિયા તાલુકાના કુનડ ગામે સુપ્રસિદ્ધ શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર આવેલું છે.. આ મંદિરની જગ્યાએ દર વર્ષે માગશર સુદ ના આખા મહિના માં જેટલા શનિવાર આવે છે.…

ભારત એક એવા પ્રકારનો દેશ છે જ્યાં વિવિધ ધર્મના લોકો વસે છે.બધા જ લોકોને પોતાનાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે પરંતુ સમાજમાં ઘણા એવા…

જલારામધામના દરવાજા તો બંધ થયા પણ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવભેર અહીં માથુ ટેકવી પોતાના ઓરતા કરે છે પૂર્ણ ભાવે ભાવના ભાવિએ, ભાવિએ દીજીએ દાન, ભાવે…

હિન્દુ મહાકાવ્યો અને ધર્મગ્રંથોના દ્રશ્યો સાથે મંદિરમાં લગાવાશે ઈટાલીનો આરસ અને રાજસ્થાનનો બલુઆ પથ્થર સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજધાની અબુધાબીમાં નિર્માણ થઇ રહેલા પહેલા હિંદુ મંદિરની…

ટ્રસ્ટના કર્મચારીઓએ સોમનાથ દાદાની મહાપુજા કરી સોમનાથ મંદિરે આજે ૭૪’ મો સંકલ્પ દિન વિશેષ રીતે ઉજવવામાં આવ્યા હતો.સરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જુનાગઢને આઝાદી…

ભારતના બાર જયાતિલિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર આજથી શરૂ થઈ રહેલા દિવાળીના દિવ્ય તહેવારોને અનુલક્ષી તડામાર તૈયારીઓ પૂર્ણ કરી છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ…

૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલું ત્રિમૂર્તિ બાલાજી મંદિર; સંત સંમેલન, મહાયજ્ઞ ઉપરાંત વિવિધ ઉત્સવો ઉજવાય છે રાજકોટ શહેરના ૧૫૦ ફૂટરીંગરોડ ત્રિમૂર્તિ બાલાજી મંદિરની સ્થાપના ૧૯૯૪માં શ્રાવણ…

નૂતન વર્ષના પાવન દિવસે સાંજે ૫ થી ૭ ભાવિકો અન્નકૂટ દર્શનનો લાભ લઇ શકશે આગામી દિપાવલી, નૂતનવર્ષને અનુલક્ષીને તા.૧૩.૧૧ થી તા.૧૬.૧૧ દરમ્યાન શ્રીજી દ્વારકાધીશનાં વિવિધ દર્શનોનો…

સામાજીક અંતર સહિતના નિયમો પાળવા પડશે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી દર્શન થઈ શકશે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ તીર્થધામ તુલસીશ્યામમાં ભગવાન શ્યામના દર્શન ભકતો માટે ખૂલ્યા…

સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે. સરકારની અનલોક ૫ ની ગાઈડલાઈન મુજબ ૧૫ ઓકટોબરથી સોમનાથ મંદિરનાં દર્શનનો…