Browsing: temple

કોરોના કાળમાં લોક ડાઉનને લઈ બંધ પડેલા ઉદ્યોગ – ધંધાને કારણે  લોકોના ખિસ્સા ખાલી થયા હતા એ બાબતથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ કોરોનાએ મનુષ્યની સાથે…

દર્શનની નવી વ્યવસ્થા સરકારની ગાઈડલાઈન મુજબ થશે: સોશિયલ ડિસ્ટન્સ જાળવવા મંદિરમાં રેલીંગ નાખવાનું કામ શરૂ દરરોજ જયાં લાખો લોકો ઝાંખી કરવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે…

અમદાવાદની ગીતાર્થ ગંગા દ્વારા સુપ્રીમમાં થઈ જાહેરહિતની અરજી દેશમાં કોરોનાના કહેર વચ્ચે ઘણી ખરી છુટછાટો સાથે લોકડાઉન હટાવી લેવાયું છે અને દારૂની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટને વ્યવસાયની…

જખૌ ગામઅરબી સમુદ્રનાં પશ્ચિમ કિનારે વસેલું છે. નલીયાથી ૧૩ કિલોમીટરનાં અંતરે આવેલા જખૌ ગામનાં મઘ્યે ભાગમાં મુળ નાયક મહાવીર સ્વામીનું જૈન જિનાલય આવેલું છે. આ જિનાલય…

હિન્દુ ધર્મમાં મંદિરને ખૂબ જ મોટો હિસ્સો માનવામાં આવે છે. દેશભરમાં આસ્થા પર વિશ્વાસ કરવા વાળા લોકોની કમી નથી. પોતાની શ્રદ્ધા અને આસ્થાને કારણે જ લોકો…

સુપ્રસિધ્ધ મંદિરોમાં તહેવાર સમયે ભાવિકોની ભીડ ઉમટતી હોવાથી લેવાયો નિર્ણય સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ દ્વારકા, વીરપુર, ખોડલધામ, ઉમિયાધામ, સહિતના મંદિરો સાતમ-આઠમ પર્વે બંધ રહેશે: માત્ર પુજારી પરિવાર કરશે…

આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠન વિશ્ર્વ હિન્દુ પિરષદના સાકાર સ્વપ્ન સમુ રામમંદિર રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ થવા જઈ રહયું છે ત્યારે એક અનેરા ઉત્સાહ સાથે રાજકોટના અનેક…

વન વિભાગના નિર્ણયથી ભાવિકોમાં નિરાશા ગીરમાં આવેલું પાતળેશ્વર મહાદેવના મંદિરમાં આ વર્ષે એક ભાવિક માત્ર એક જ વખત દર્શન કરી શકશે. આ મંદિર વર્ષમાં એક વારજ…

રાજકોટના જન્મ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા ‘મહાદેવ’ આસપાસ નાના-મોટા ૧૦૦ મંદિરો છે આવતીકાલથી ઉત્સવ પ્રેમી ધર્મ પ્રેમી રાજકોટમાં શ્રાવણીપર્વ માસનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે આજે…

શીખર તુટતા ઈંડુ નીચે પડયુ: મોટી જાનહાની ટળી હળવદના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજના જોરદાર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો જોકે તાલુકાના મહાવીર…