Browsing: Thakor

ભાવિકોનો રોષ અને ભારે વિવાદ બાદ ટેમ્પલ કમિટીએ કરી સતાવાર જાહેરાત જગ વિખ્યાત ડાકોર મંદિરમાં  રાજા રણછાડની ઝાંખી માટે  વીઆઈપી દર્શનની  સુવિધા  ઉભી કરવામાં આવી હતી…

ડાકોરમાં બિરાજમાન  કાળીયા ઠાકરના  વીઆઈપી દર્શન માટે  ચાર્જ વસુલવાનો  ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી દેશભરનાં ભાવિકોમાં ભારે  કચવાટ જોવા મળી રહ્યો છે. આ વિવાદાસ્પદ  નિર્ણય…

ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ પુષ્પાંજલી અર્પણ કરી: હજારો ભાવિકો જોડાયા રાજકોટના નગરદેવતા જેને કહી શકાય એવા પ્રાચીન સ્વયંભૂ પ્રગટ શ્રી રામનાથ મહાદેવનું ફુલેકૂં એટલે કે વરણાગી શ્રાવણ…

કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૬૨ દેશી રજવાડાનું મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજય સરકાર દ્વારા સાત સભ્યોની સમિતીની રચના કરાય છે. જેમાં…