Browsing: Today
આજના દિવસે ઘટેલી એવી ઘટનાઓ તેને ક્યારે પણ ભૂલી નહીં શકાય ઈતિહાસથી સારો કોઈ શિક્ષક હોઈ શકે નહીં. ઈતિહાસમાં માત્ર ઘટનાઓ જ નથી હોતી પણ તમે…
ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે, આ ધારાસભ્યોને મંત્રીપદ માટે આવ્યા હતા ફોન
ગુજરાતની કમાન ફરી ભુપેન્દ્ર પટેલના જ હાથમાં આપવામાં આવી છે. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની સતત બીજી વખત પસંદગી કરવામાં આવી છે. આજે ભુપેન્દ્ર પટેલની શપથવિધિ યોજાવાની…
માગશર માસને આદ્રા નક્ષત્રનો ઉત્તમ દિવસ છે, આ દીવસ શિવ પૂજા માટે સવિશેષ મહત્વ છે. માગશર માસ આદ્રા નક્ષત્ર પૂનમ તિથિ ને પ્રદોષકાળે જે શિવપૂજા શિવ…
ભ્રષ્ટાચાર એટલે ખરાબ આચરણ સામાન્ય શબ્દોમાં કહીએ તો કાયદેસર કે ગેરકાયદેસર કામ કરાવવા માટે વધારાના આપવામાં આવતા પૈસા કે વસ્તુને ભ્રષ્ટાચાર કહેવાય દુનિયાભરમાં ભ્રષ્ટાચાર નામના અજગરે…
તેઓએ વિશ્વભરમાં 1100થી વધુ મંદિર બંધાવ્યાં હતા પ્રમુખસ્વામી મહારાજનો આજે શતાબ્દી જન્મ જયંતીનો પવન અવસર છે.તેમનો જન્મ 7 ડિસેમ્બર 1921 થયો હતો.જ્યારે અક્ષરવાસ 13 ઑગસ્ટ 2016…
સત્ર મોંઘવારી સહિતના મુદ્દે તોફાની બનવાના એંધાણ: 16 બિલો રજૂ થશે: કોંગ્રેસ 3 બિલો સામે નોંધાવશે વિરોધ સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. મોંઘવારી સહિતના…
પૃથ્વીની સપાટીના લગભગ ર9 ટકા ભાગ જમીન રોકે છે: રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્ર્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવન…
ગુજરાતમાં આજે ૯૩ બેઠક માટે બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. મતદારોમાં ઉત્સાહ…
ભારતીય નૌકાદળ દર વર્ષે 4 ડિસેમ્બરે ‘નેવી ડે’ તરીકે ઉજવે છે. વર્ષ 1971માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધ દરમિયાન 4 ડીસેમ્બરે ઈન્ડિયન નેવીના ત્રણ જહાજોએ પાકિસ્તાનના કરાંચી…
દર વર્ષે માગસર સુદ અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવાય છે. કહેવાય છે ને કે જીવનમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય ગીતામાં છે. ધાર્મિક…