Browsing: tourists

હોટલ, રેસ્ટોરન્ટ, રોપ-વે રિસોર્ટ હાઉસ ફૂલ જુનાગઢ શહેર સહિત સાસણ, સતાધાર પરબધામ સહિતના ધાર્મિક અને ફરવા લાયક સ્થળો ઉપર છેલ્લા પાંચ દિવસથી પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા…

નરી આંખે ખુલ્લું આકાશ જોવાનો લ્હાવો મળશે: પ્રવાસીઓ માટેનું દેશનું આ પ્રથમ આકર્ષણ ત્રણેક મહિનામાં ખુલ્લું મુકાશે લદ્દાખમાં રજાઓ મનાવવાનું દરેકનું  સ્વપ્ન હોય છે.  કેટલાક લોકો…

સાતમ આઠમના તહેવારોમાં જિલ્લાના ફરવા લાયક સ્થળો ઉપર ચિક્કાર માનવમેદની ગુજરાત સહિત સમગ્ર દેશના લાખો ભાવિકોએ જુનાગઢ અને સોરઠની પરિવાર સાથે મુલાકાત લઈ પ્રકૃતિ અને પરમેશ્વરના…

રામવન ખુલ્લો મુકાયોને જનસેલાબ ઉમટયું: બે થી અઢી લાખ લોકો ઉમટયા: ઝુની 68 હજારથી વધુ લોકોએ મુલાકાત લેતા મનપાને રૂ. 17.66 લાખની આવક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…

રૂ.26.12 કરોડના ખર્ચે બનનારા  વંથલી રિવરફ્રન્ટનું  માર્ગ અને  મકાન મંત્રી પૂર્ણેશભાઈ  મોદીના હસ્તે ખાતમુહૂર્તરાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ તથા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે…

જૂનાગઢની શાન એવા મહોબત ખાનજી અને વઝીર બહાઉદ્દીન મકબરાનુ નવીનીકરણ કામ પૂર્ણતાના આરે : ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાશે જૂનાગઢ આવતા પ્રવાસીઓની સાથે ઈતિહાસકારો અને…

કચ્છનું નાનું રણ 4953.71 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલુ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ દુર્લભ ઘુડખર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે, અને તેને જોવા માટે હજારોની…

ઉત્તરાખંડમાં આજે સાંજે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં 22 લોકોના મોત થયા છે.યમુનોત્રી જઈ રહેલી પ્રવાસીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી જેમાં 22 લોકોના મોત થયા…

અબતક, નિરવ ગઢીયા, ઉના કેન્દ્રશાસિત પ્રદેશ દીવ હરવા ફરવા માટે પર્યટકોનું સૌથી પ્રીય સ્થળ બની ગયું છે. દરરોજ અનેક પ્રવાસીઓ અહીં આવે છે તેમજ સપ્તાહના અંતિમ…

હિતેશ રાવલ – સાબરકાંઠા સમગ્ર ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા લગાવાયેલા પ્રતિબંધના પગલે મોટી સંખ્યામાં આવી રહેલા પ્રવાસીઓ અટવાયા…