Browsing: Trust

‘આત્મવિશ્ર્વાસ જેવો કોઈ બીજો મિત્ર નથી. આત્મ વિશ્ર્વાસ જ ભાવિ ઉન્નતિની સીડી છે.’: સ્વામી વિવેકાનંદ આત્મા પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. ખૂબ જ સરસ અને સમજવા જેવી…

વાઘોડીયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ભાજપમાં ઘર વાપસી વડોદરા ખાતે વડોદરાના વાઘોડિયાના પુર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના સમર્થકો સાથે  ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.આ તકે  પ્રદેશ…

અદાણી ગ્રૂપની કંપનીઓમાં નાણાંનું રોકાણ સ્થાનિક રોકાણકારો માટે આકર્ષક બન્યું છે. રોકાણકારોએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ સહિતની પાંચ ગ્રૂપ…

રાજકોટના ચેતન અમલાણી સહીત 5 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો બોડકદેવ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 53 વર્ષના એક બિઝનેસમેન…

Tyag Vallabh

હરીધામ સોખડાના સ્થાપક હરિપ્રસાદ દાસજીના અવસાન બાદ વહિવટમાં નાણાકિય ગડબડના આક્ષેપો હરિધામ  સોખડાની સ્વામીનારાયણ સંપ્રદાય અને  અને સર્વોદય કેળવણી મંડળ વચ્ચે  લાંબા સમયથી ચાલતા વર્ચસ્વની લડાઈ…

આ પાંચ વસ્તુની માત્રામાં વધઘટ થાય તો પણ જીવનમાં મુશ્કેલી આવી શકે: નાના બાળકોને આવી સૌથી વધુ જરૂરીયાત મા-બાપે  તેની કમી આવવા ન  દેવી:  એકાંત કે…

રવિવારથી એકયુપેશનલ સારવાર કેન્દ્ર શરૂ:  નૈસર્ગિક ઉપચારક નટુભાઇ ફિચરીયા સેવા આપશે: સંસ્થા સભ્યોએ લીધી ‘અબતક’ની મુલાકાત જનકલ્યાણ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે…

અમદાવાદ સહિતના 19 શહેરોમાં સર્વે, તેના પરિણામ ઉપરથી દ્વિ-માસિક નાણાકીય નીતિ ઘડાશે ભારતીય રિઝર્વ બેંકે  બે મહત્વપૂર્ણ સર્વે શરૂ કર્યા છે. આ સર્વેક્ષણો મધ્યસ્થ બેંકને દ્વિ-માસિક…

ભૂતકાળમાં મળેલ દગો વર્તમાનમાં પણ કોઈ પર વિશ્વાસ નથી મુકવા દેતો જેને પિસ્ટેન્થ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે: ધીરે ધીરે ઓછા થતા સંબધ અને વધતી જતી માનસિક…

પગલા નહિ લેવાય તો સોમનાથ ટ્રસ્ટની પ્રશંનિય વિકાસ પ્રવૃત્તિને ઝાંખપ લાગશે પ્રભાસ પાટણ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત વ્યવસ્થાઓમાં આપણું કાંઇ થાશે જ નહીં અને કોઇ જાણે કહેવાવાળું…