Browsing: Tulsi

નવદુર્ગાને ખૂબ શક્તિશાળી અને શત્રુઓનો નાશ કરનાર માનવામાં આવે છે. નવદુર્ગાની જેમ માર્કંડેય પુરાણમાં નવ ઔષધિઓની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે તમામ રોગોનો નાશ…

હિંદુ ધર્મમાં ઘણા બધા ઉપવાસ કરવામાં આવે છે પરંતુ આ બધામાં એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ છે જે દર મહિનામાં બે વાર આવે છે.હાલમાં ફાગણ મહિનો…

તુલસીના છોડનું વિશેષ ધાર્મિક મહત્વ તુલસીના છોડનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ખાસ કરીને તુલસીની પૂજાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તુલસી…

તુલસીના છોડને તુલસી માતા કહેવામાં આવે છે અને ધાર્મિક માન્યતા અનુસાર તુલસીની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે…

ધાર્મિક ન્યુઝ આજે પોષ મહિનાની અમાસ  છે. પિતૃ  દોષ, કાલસર્પ દોષ અને શનિ દોષમાંથી મુક્તિ મેળવવાનો આ દિવસ છે. પોષ અમાસ  પર તુલસી સંબંધિત કેટલાક ખાસ…

સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને તેને પૂજા વિધિ અથવા પ્રસાદમાં પણ સામેલ કરવામાં આવે છે. ધાર્મિકતાની સાથે તુલસીના છોડનો ઉપયોગ દવામાં…

સનાતન ધર્મમાં તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે.  તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુ અને…

કારતક સુદ અગિયારસ  23 નવેમ્બરને ગુરુવારના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે…

તુલસીના  છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, જેના કારણે તુલસી હરિપ્રિયા તરીકે ઓળખાય છે.…

 તુલસી તેરે આંગન કી !!! વિવિધ રોગો જેવા કે ડાયાબિટીસ, કેન્સર સહિત અનેકમાં તુલસીનો ઉપયોગ કારગત નીવડે છે તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે…