Browsing: Umiyadham

મા ઉમાના ધામમાં લાલજીભાઇ પટેલ (સમસ્ત પાટીદાર સમાજ પ્રમુખ-સુરત), ગોવિંદભાઇ વરમોરા, (સન હાર્ટ ગુ્રપ), લવજીભાઇ બાદશાહ, ગોવિંદભાઇ ધોળકીયા, કીરીટભાઇ પટેલ (પાલનપુર), નાનજીભાઇ લોદરીયા, મનીષભાઇ ચાંગેલા, મથુરભાઇ…

અકસ્માત નિવારવા ૧૨૦૦ ગાયના શિંગડા પર રેડીયમ પટ્ટી લગાવી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત પશુપાલકોને અનન્ય સેવા રખડતા ઢોર પાંજરામાં પુર્યા: ૧૫ ટન સુકુ – લીલું ઘાસ…

કરોડો કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટય સ્થાન, તીર્થસ્થાન અને શકિતપીઠ સમાન ઉંઝા ખાતે ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો શુભારંભ થઇ ચુકયો છે. અનંત વિભૂષીત જયોતિ પીઠાધીશ્ર્વર…

લાખો શ્રધ્ધાળુઓનું ઉંઝા ભણી પ્રસ્થાન; કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઉદઘાટન સમારોહ; સમસ્ત કડવા પાટીદારો, સમાજ શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો મહોત્સવને ચાર ચાંદ લગાવશે કડવા પાટીદારોના…

ઉમિયા યુવા ચેરી. ટ્રસ્ટ તથા ઉમિયાજી યાત્રા સંઘ દ્વારા ‘સાયકલ યાત્રા’નું અદકે‚ આયોજન; યાત્રિકોનો ઉત્સાહ વધારવા અને વિદાય આપવા સમાજની દરેક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે ઉમિયા…

દેશ-વિદેશમાંથી ૭૦ લાખ લોકો ઉપસ્થિત રહી ધન્યતા પ્રાપ્ત કરશે: સમગ્ર મહોત્સવનું ૮૦૦ વિઘામાં આયોજન જયારે ૩૦૦ વિઘામાં યજ્ઞશાળા: ઉંઝાનાં લોકો મહેમાનોને આપશે ઉતારો: ૧૫૦૦૦ બહેનો મહેંદી…

આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કડવા પાટીદારોનાં કુળદેવી માં ઉમિયાનાં સ્થાનક ઉંઝા ખાતે ભવ્યાતિ ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત…