સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના આર્થીક સહયોગથી શિક્ષક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું..સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફેસર સુકાંતકુમાર સેનાપતિ સાહેબ તેમજ કુલસચિવ …
university
નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે વિસ્તરણ કાર્યકરોની દ્વિદિવસીય પ્રાકૃતિક કાર્યશાળા સંપન્ન થઇ. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યને પ્રાકૃતિક ખેતી કરવા પ્રત્યે આકર્ષવા માટે સક્રિય પ્રયાસો આદર્યા છે. સરકારનાં…
કાર્યક્રમમાં 193 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ ડૉ.ડી.જે.શાહ દ્વારા ચોથા દીક્ષાંત સમારોહને ખુલ્લો મુકાયો મહેસાણા: કેડીલા ફાર્મસી દ્વારા સંચાલિત કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ચોથો પદવી દાન…
આજકાલ સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. બાળકો, યુવાનો અને વૃદ્ધો બધા દિવસભર ફોન પર વ્યસ્ત રહે છે. પરંતુ શું તમે જાણો છો…
NEP-2020 અંતર્ગત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 16 કોલેજ ખાતે નવા 21 માઇનોર/ઓનર્સ અભ્યાસક્રમો શરૂ કરાયા: ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ વર્ષ 20024-25માં ઉદ્યોગો દ્વારા સંચાલિત 13…
પદવીદાન સમારોહમાં રાજયપાલ અને સૌ. યુનિ. ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા તેમજ ઇશરો અમદાવાદના ડાયરેકટર નીલેશભાઇ દેસાઇ વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવશે 13 વિદ્યાશાખાના 111…
એઆઇસીટીઇના અઘ્યક્ષ પ્રોટીજી સીતારમણ, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા ઉદઘાટનમાં રહ્યા ઉ5સ્થિત રાજકોટ આર.કે. યુનિવસિર્ટીના ઉઘોગ શીલતાના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરના બુટ કેમ્પનો મહાનુભાવોની ઉ5સ્થિતિમાં ઉદઘાટન કરવામાં…
પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજનું નવનિર્માણ શક્ય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિદ્યાર્થીઓએ અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી…
ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 3 દિવસ NAACનું ઈન્સ્પેકશન 42 ભવનમાં શૈક્ષણિક-માળખાકીય બાબતો ચકાસશે 10 વર્ષ બાદ NAACના 7 સભ્યોની ટીમ ઈન્સ્પેકશન કરશે આજે વિભાગીય વડાઓ સાથે શૈક્ષણિક…
રાજ્યપાલની ઉપસ્થિતિમાં કરાશે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તા.25 જાન્યુઆરીના રોજ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે “Nothing Like Voting, I Vote For Sure” થીમ પર…