Browsing: vaccination

જામનગર શહેરની જ્ઞાનગંગા સ્કુલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતીમાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત જાહેર થતા સૂચના અને માર્ગદર્શિકા મુજબ વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે  આવતીકાલ  શહેરમાં…

રાજ્યમાં અત્યાર સુધીમાં 3.06 કરોડ વસ્તી “કોરોના કવચ” સજ્જ રસીકરણની રફતાર તેજ: 2.34 કરોડ લોકોને પ્રથમ ડોઝ, 71.67 લાખ લોકોને બીજો ડોઝ મળ્યો ચેતતો નર સદા…

રાજયમાં આગામી 31મી જૂલાઈ સુધીમાં વેપારીઓ માટે વેકિસનનો  એક ડોઝ  લેવાનું  ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓને કોરોના સામે સુરક્ષીત કરવા માટે આગામી રવિવારે  ગુજરાતભરમાં 1800…

જય વિરાણી, કેશોદ આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન લેવી કેટલી આવશ્યક છે. સરકાર પણ ગામે-ગામે લોકોને વેક્સિન લેવાની અપીલ…

કોરોનાએ હવે કેડો મૂક્યો હોય તેમ રાજ્યમાં નવા કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારે હવે રૂપાણી સરકારે કડક નિયમો હળવા કરી રાહત આપવાનો દોર ચાલુ રાખ્યો…

ઘણા સમયથી બેકાબુ બનેલા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સમગ્ર દેશમાં ભારે ઘૂઘવાટ સર્જાયો છે. પણ હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય…

અબતક, નવી દિલ્હી : સંસદમાં આજથી ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે. આ સત્રમાં  વિપક્ષ મોંઘવારી,  પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા, વેકસીનેશન સહિતના મુદ્દે તોફાન મચાવવાનું છે. જો કે વડાપ્રધાન…

મોદીના એક કાંકરે ફરી અનેક પક્ષીઓ ઉડશે !! સ્પુટનિકના ૧૦ કરોડ અને ઝાઇડ્સ કેડીલાની ૫ કરોડ ડોઝ થકી ૧૩૫ કરોડ ડોઝનું લક્ષ્યાંક પૂર્ણ કરાશે!! કેન્દ્ર સરકારે…

દર બૂધવારે મમતા દિવસ અંતર્ગત કોરોનાની વેકિસન આપવાનું બંધ રાખવાની સત્તાવાર જાહેરાત સરકાર કરતી નથી કોરોનાની ત્રીજી લહેર પૂર્વ લોકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરવા માટે…