Browsing: ‘Vande Bharat’ train

રાજકોટ સમાચાર ગઈકાલે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં રાજકોટ સુધી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુસાફરી કરી રહ્યા હતાં તે સમયે જ રાજકોટની ભાગોળે પથ્થરમારો થતા ભારે સનસનાટી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે 24 સપ્ટેમ્બર, 2023ના રોજ 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનની ટિકિટ બુક કરવા…

Screenshot 3 4

વડાપ્રધાન મોદીએ ૩૦ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યારથી લઈને ૧ ડીસેમ્બર સુધીમાં વંદે ભારત ટ્રેનને પાંચમી વખત અકસ્માત નડ્યો હતો.…

Vande Bharat Exp

આગામી દિવસોમાં 400 જેટલી વંદે  ભારત ટ્રેનો દોડતી કરશે સરકાર !!! હાલ ભારત અને કેન્દ્ર સરકાર સતત નિકાસને વેગવંતુ બનાવવા માટે વિચાર અને તેને અનુલક્ષીને વિવિધ…

1665048268646

ટ્રેન સાથે બે ભેંસ અથડાઈ, આગળનો ભાગ ખુલ્લો પડી ગયો : 10 મિનિટના વિલંબ બાદ ટ્રેનની સેવા ફરી શરૂ ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ વચ્ચે એક સપ્તાહ પૂર્વે શરૂ થયેલી…

Untitled 1 Recovered Recovered 134

બંને ટ્રેનોના સમયમાં ખાસ ફર્ક નહીં હોવાથી મુસાફર નહીં મળવા બાબતે ચિંતા વ્યક્ત કરતો પત્ર આઈઆરસીટીસીએ રેલવે બોર્ડને લખ્યો વંદે ભારત ટ્રેન શરૂ થાય તે પહેલાં…

02 5

ઓક્ટોબરથી ટ્રેન શરૂ: અમદાવાદથી સવારે 7:25 વાગ્યે પ્રસ્થાન થઈને  બપોરે 1:30 વાગ્યે મુંબઈ પહોંચાડી દેશે દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડવા માટે સજ્જ…