Browsing: villages

જળાશય નું લેવલ 148.855 મીટર ઉડાય 19.00 મીટર જીવંત જથ્થો 24.0055 મી ઘ મી છે જેથી ગિર ગઢડા અને ઉના તાલુકાના ગામ લોકોને હાઇ એલર્ટ કરવા…

રાજ્યના આ વર્ષના બજેટમાં ડીઝીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા કરોડોની જોગવાઈ પણ કરવામાં આવી હતી ઠાસરા અને ગળતેશ્વર તાલુકા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, જનસુવિધાના રૂ. 62.82…

મોરબી જીલ્લામાં જુલાઈ માસથી વરસાદનો પ્રારંભ થયો હતો. જેથી મોરબી જીલ્લામાં આવેલ 10 ડેમમાં નવા નીરની આવક થતા ડેમોની સ્થિતિ આશાસ્પદ જણાઈ રહી છે. ત્યારે બ્રાહ્મણી…

રાજ્ય સરકારે તલાટી મંત્રીઓની પાંચ પૈકી ચાર માંગણીનો સ્વીકાર કર્યાં: એક માંગણી માટે સમિતિ રચાશે: 20 દિવસથી ચાલતી હડતાલનો અંત અલગ-અલગ પાંચ માંગણીઓ સાથે રાજ્યમાં છેલ્લા…

રાજકોટ તાલુકાના અંદાજે 40 જેટલા ગામના સરપંચોએ આવેદન પાઠવી તલાટીઓના પડતર પ્રશ્નો હલ કરવા કરી માંગ રાજકોટ તાલુકાના અંદાજીત 40 ગામના સરપંચો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત…

વિવિધ ગામોનાં 500થી વધુ પ્રેકિટસીંગ એડવોકેટનો સંપર્ક કરી સંગઠનને વધુ મજબુત કરાવ્યું રાષ્ટ્રીય વિચારધારાને વરેલી અને લોકશાહી તબે ચાલતી ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં જ લીગલ સેલના…

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાણી ન મળતા ખોડું ગામમાં થયા એકઠા પાણી મામલે ભારે ઉહાપોહ: ખેડૂતોને પોલીસે રેલી ન કાઢવા દેતા હોબાળો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટો મુદ્દો…

જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તલાટીઓની ટીમો પાસે 15 દિવસમાં સર્વે કરાવીને કેન્દ્રને અહેવાલ મોકલાશે ગામડાઓના ટ્રેડિશનલ ડ્રેસ, તળાવ, ધાર્મિક જગ્યા, મેળા સહિતની ધરોહરો તેમજ ઐતિહાસિક ચીજ…

જિલ્લામાં 7 સરપંચો અને 72 સભ્યોના ફોર્મ અમાન્ય ઠેરવતું તંત્ર: સવાર સુધીમાં સરપંચ પદ માટેની રેસમાં 1806 ઉમેદવારો અને સભ્યોની રેસમાં 8191 ઉમેદવારો,  બપોરે ફોર્મ ખેંચવાનો…

રાજ્યની 1157 ગ્રામ પંચાયતો સમરસ: કાલથી પ્રચાર-પ્રસારનો માહોલ જામશે અબતક-રાજકોટ રાજ્યના 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતોની આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન પૂર્વ આજે ઉમેદવારી ફોર્મ…