Browsing: voluntary lockdown

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે આ કોરોના સંક્રમણ કેવી રીતે અટકશે તે એક સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ અને સરકાર માટે મોટો પ્રશ્ન…

પાન-માવાના ગલ્લાઓ, શાકભાજીની લારીઓ, દૂધની દુકાનો અને જરૂરિયાત વસ્તુની દુકાનો ખુલ્લી રહી  સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ચીંતાજનક રીતે…

શાપર- વેરાવળ-મેટોડા -આજી  જીઆઇડીસી તેમજ એન્જી. એસોના તમામ ઔદ્યોગિક ઝોનના એકમો રહેશે બંધ રાજકોટ શહેરની ભાગોળે આવેલ તમામ ઉદ્યોગિક ઝોનમાં આગામી બુધવારે અને ગુરુવારે સ્વૈચ્છિક લોકડાઉન…

આજે ભાયાવદર- પાનેલી પણ જોડાશે  ગઇકાલથી ઉપલેટાની તમામ બજારો સુમસામ: રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન શહેર તથા તાલુકાના ભાયાવદર, પાનેલી સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની બીજી લહેર…

30 એપ્રીલ સુધી વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે  જસદણ વીંછીયા પંથકમા કોરોનાએ કાળો કેર યથાવત રાખતા આ અંગે જસદણ તાલુકાના ભાડલા ગામે વધુ પંદર દિવસ આગામી…

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કોરોનાના કારણે મંગળવારથી ખેડૂતોની જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે, અને આગામી તા. 16 થી 18 દરમિયાન લોક ડાઉન ની જાહેરાત કરવામાં…

તમામ વેપાર-ધંધા બંધ રાખવા વેપારીઓને વિવિધ એસોસિએશનની અપીલ  જામનગર જિલ્લામાં આજે 308 કેસ નોંધાયા છે તેમાં 189 કેસ શહેરી વિસ્તારમાં અને 119 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા…

બગવદરમાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર  પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંક્રમીત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આજે બગવદર ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં…

દુધ, કરીયાણાની દુકાનો સવારે 4 કલાકે સાંજે 3 કલાક ખુલશે  દુધ, કરીયાણા સિવાયના તમામ વેપાર ધંધા બંધ રહેશે  જામનગર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વકરતા…

રાજકોટ, મોરબી, ધોરાજી, ઉપલેટા અને કેશોદ સહિતના નગરોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય રાજકોટમાં સોની બજાર, ઇમિટેશન માર્કેટ, ચાની કિટલીઓ સહિતનું શનિ-રવિ બંધ  કોરોના મહામારી રોકવા…