Browsing: Vrat

કરવા ચોથ રોહિણી નક્ષત્રમાં ઉત્તમ ફળદાયી  કાલે  આસો વદ -4 ના દિવસે કરવા ચોથ છે  આ દિવસે ચંદ્ર મા પોતાની ઉચ્ચ રાશિ માં છે . આથી…

આસ્થા અને આશા એટલે જયાપાર્વતીનું વ્રત … સૌભાગ્યવતી સ્ત્રી પોતાનું દામ્પત્ય જીવન ગૌરીશંકર જેવું સફળ અને સુખી ઈચ્છતી હોય છે. જેના માટે તે કુંવારી હોય ત્યારથી…

વ્રત કરવાથી તમામ અશૂભ તત્વોનો નાશ થાય છે આવતીકાલે શનિવારે પાપમોચીની એકાદશી છે આ દિવસે  ભગવાન ના દિવસે સૂકોમેવો ધરાવવાનું મહત્વ છે અને પીળુ ફૂલ અર્પણ…

ઋષિ પંચમીનો દિવસ પૂજા-અર્ચના અને ક્ષમા-યાચનાનો પર્વ ગણવામાં આવે છે.સામાન્ય રીતે આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી અને હરતાલિકા તીજના બે દિવસ પછી ઉજવવામાં આવે…

આજથી એટલે કે અષાઢ સુદ તેરસથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. અલબત આ વખતે એક તિથિનો ક્ષય હોઈ તા.9 જુલાઈ શનિવારે ગોરીવ્રત અને આજથી જયા પાર્વતી…

ભારતમાં લોકો ધાર્મિક વિધિ વિધાનોને વધુ મહત્વ આપે છે. અહી કુમારિકાઓ સરો પતિ મેળવવા માટે ૧૬ સોમવારનું વ્રત પણ રાખે છે. ત્યારે સોભગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા…

દોશી પરિવારમાંથી આવે છે એટલે તમો દોશી નહીં દો સિંહ છો: ગુરૂદેવ ધીરજમૂનિ મ.સા. રાજકોટ  ખાતે પૂ.ભવ્યમુનિજી મ. સા.એવમ્ પૂ.હષેમુનિજી મ.સા.નું તા.19/11/2021 ના પરિપૂર્ણ થયું. બંને…

અબતક, રાજકોટ આગામી તા .09.12.21 ને ગુરુવાર થી માં અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે . માગસર સુદ છઠ્ઠના દિવસથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે . 21 દિવસનું આ…

આગામી  રવિવારે કરવા ચોથનું વ્રત પરિણીત મહિલાઓ પતિના દિઘાયુ માટે કરે છે કરવા ચોથનું વ્રત આગામી રવિવારે આસો વદ -4  ના દિવસે કરવા ચોથ છે આ…

ભાદરવા સુદ પાંચમને શનિવાર તા.૧૧.૯ના રોજ એટ્લે કે આજે ઋષી પંચમી છે. આ દિવસે શ્રધ્ધાળુઓ આખો દિવસ વ્રત રાખી અને સામો તથા ફળ ખાઈ પોતાની શકિત…