Browsing: water

નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડુતોની માંગ નર્મદા કેનાલના પાણી છલકાઈને લીલાપુર ગામની આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં ઉભો પાક અને ખળામાં આવેલો પાક તણાઈ જતા…

ખીરસરા, ગુંદાળા વચ્ચે કેનાલના ગેટ જામની ઘટનાથી સિંચાઇ વિભાગની દોડાદોડી – બ્લોકેજ હટાવાયું જેતપુરના ખીરસરા અને ગુંદાળા ગામ વચ્ચે કેનાલ વચ્ચેના ગેઇટ પાસે સેવાળ અને કચરો…

જનરલ બોર્ડ સમયે જ મહિલાઓએ કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા: ભાજપના કોર્પોરેટર બાબુભાઇ ઉધરેજાનો ઘેરાવ: મહિલાઓનો રોષ પારખી કોર્પોરેશનનો દરવાજો બંધ કરવાની ફરજ પડી: વિજીલન્સ પોલીસ…

31મી મે સુધી રાજ્યભરમાં અભિયાન ચલાવાશે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જમીનના તળ સાજા કરવા અને જળાશયો, તળાવ, ચેક ડેમમાં જળ સંગ્રહ શક્તિ વધારવા માટે રાજ્ય…

જિલ્લા કલેકટર દ્વારા અભિયાન હેઠળ તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે ટાંકી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરાશે પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલતું સુજલામ સુફલામ જળ…

અનેક વિસ્તારોમાં માત્ર 10 મિનિટ જ પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હજુ તો ઉનાળાનો વિધિવત આરંભ પણ થયો નથી. ત્યાં શહેરમાં પાણીની હાડમારી સર્જાવાનું…

નર્મદે સર્વદે ગુજરાતને ગર્વ દે ……..નર્મદા યોજનાના આરંભથી લઈ ડેમ નિર્માણ અને ડેમની ઊંચાઈ માટે અને ગુજરાતને પૂરતો લાભ મળી રહે તે માટે ગુજરાતની નેતાગીરી અને…

નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને આ વર્ષ 11.7 મિલિયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય: ઉનાળામાં પાણીની કોઇ જ હાડમારી નહી સર્જાઈ રાજ્યના 80 ડેમ, 150 તળાવ…

વર્ષો જૂના ચેકડેમો, જળ-સંગ્રહના માળખા પુનજીર્વિત થશે, તળાવો ઊંડા ઉતારાશે, ખેડૂતો કાંપ લઈ જઈ શકશે રાજ્યના જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિંછિયાની મુલાકાત દરમિયાન…

મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોને બહારથી ખેતરોમાં પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.જે અંગે અનેક વખત રજૂઆત કરી…