Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Corona News»તાપીઃ સ્મશાનમાં કામ કરતાં આ લોકોને ગામમાં પ્રવેશ કરવાની મનાઇ, જાણો શું છે સમગ્ર મામલો
Corona News

તાપીઃ સ્મશાનમાં કામ કરતાં આ લોકોને ગામમાં પ્રવેશ કરવાની મનાઇ, જાણો શું છે સમગ્ર મામલો

By Abtak Media21/05/20211 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

કોરોનાની બીજી લહેરએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં ડોક્ટરો, તબીબી કર્મચારીઓ, સ્મશાન ઘાટ પર કાર્ય કરતા લોકોને ગુજરાત સરકારે ફ્રન્ટલાઈન વર્કરો જાહેર કર્યા છે. જયારે આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાતમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોરોના સંકટમાં સંક્રમિત લોકોની લાશનું અંતિમ સંસ્કાર કરનારા લોકોએ ગ્રામજનો પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

આ મામલો ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા ગામનો છે. જ્યાંના કામદારોમાંથી એક કામદાર કૌશિક કુમારે કહ્યું હતું કે, ‘વાયરસના ડરથી ગ્રામજનો તેમને ગામમાંથી પાણી ભરવા દેતા નથી. આ સાથે તેમના પરિવારને મળવાની મંજૂરી પણ નથી. આ બાબતે ફરિયાદ નોંધાવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.’

Gujarat | Several workers from a crematorium in Vyara allege discrimination in villages. “I’m not allowed in my village due to this work. They don’t let us fill water, nor do they let me meet my family; filed complaint but to no avail. I’ve to live here,”Kawasik Kumar said(20.05) pic.twitter.com/IJo1ZsEPjV

— ANI (@ANI) May 20, 2021

13 મેના રોજ, ગુજરાત સરકારે સ્મશાન કર્મચારીઓને ફ્રન્ટલાઈન કાર્યકરો જાહેર કર્યો હતા. આ સાથે, તેમના સરકારી લાભમાં વધારો કરવામાં આવ્યો. રાજ્ય સરકારે કહ્યું હતું કે, ‘સ્મશાન ઘાટ પર કામ કરતા મજૂરોના મોત બાદ તેમના પરિવારોને વળતર રૂપે 25 લાખ આપવામાં આવશે. આ સિવાય અન્ય ફાયદા પણ આપવામાં આવશે.’

cemetery corona Funeral gujarat Tapi
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઅરબસાગરમાં શા માટે વધી રહ્યા છે ચક્રવાત ? ચોમાસાને વાદળની જેમ વાવઝોડાં સાથે પણ નાતો ?
Next Article શું તમને ખબર છે બધાને ઘેલું લગાડનાર ‘ચા’ સૌથી પહેલા ક્યાંથી આવી ?
Abtak Media
  • Website

Related Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.