Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»LIVE:’તાઉતે’ વાવાઝોડાના પળેપળના અપડેટ, સૌરાષ્ટ્ર બાદ આ જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે
Gujarat News

LIVE:’તાઉતે’ વાવાઝોડાના પળેપળના અપડેટ, સૌરાષ્ટ્ર બાદ આ જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે

By Abtak Media18/05/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

‘તાઉતે’ વાવાઝોડુ ગત રાત્રે ગુજરાતના દરિયાકિનારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ‘તાઉતે’નો ખતરો હાલ સૌરાષ્ટ્ર પરથી દૂર થઈને અમદાવાદ તરફ મંડરાય રહ્યો છે. અમદાવાદમાં થોડા કલાકોમાં ‘તાઉતે’ વાવાઝોડું ત્રાટકશે. હાલ વાવાઝોડું ધંધુકા, લીમડી વિસ્તારોમાં જોવા મળે છે. પણ તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે.

‘તાઉતે’ વાવાઝોડાએ જે તબાહી મચાવી તેના અંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે, ‘1100 કિલોમીટરમાં જેટકોમાં 123 સબસ્ટેશનની લાઇન ચેક કરવાની કામગીરી શરૂ છે. સર્વે કરાયા બાદ તાત્કાલિક ગામડાઓમાં વીજપુરવઠો શરૂ કરવામાં આવશે. તાઉતે વાવાઝોડાને પગલે PGVCLને કરોડો રૂપિયાનું નુકશાન થયું.’

‘તાઉતે’ વાવાઝોડા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડિઓ કોન્ફોરન્સથી મિટિંગ યોજી. તેમાં કહ્યું કે, ‘આપડી પૂર્વ તૈયારીથી વાવાઝોડામાં થતા નુકશાનથી રાહત મળી છે. આ સાથે ઓક્સિજન પુરવઠામાં કોઈ પણ પ્રકારનો વિલંબ થયો નથી. વાવાઝોડાનો ખતરો આજ રાત સુધી યથાવત રહશે. દરિયાકિનારામાં 4 જિલ્લાઓમાં વાવાઝોડાની અસર વધુ થઈ છે.’

વાવાઝોડાના પળેપળના અપડેટ

•વાવાઝોડાની વધુ અસર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લામાં જોવા મળી છે. ‘તાઉતે’ વાવાઝોડા આવવાના 24 કલાક પહેલાં જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાતાવરણ પલટો આવી ગયો હતો. મે મહિનામાં વરસાદી માહોલ સર્જાઇ ગયો છે.

•જૂનાગઢના ચોરવાડમાં ભારે પવન ફૂંકાયો. પવનને કારણે નાળીયેરનું ઝાડ મકાન પર પડતા છત ધરાશાયી. માંગરોળમાં પણ અસર શરૂ.

•આ વાવાઝોડાનું કેન્દ્ર આગામી બે કલાકમાં દીવના પૂર્વેથી સૌરાષ્ટ્રમાં ગમે તે સમયે ઓળંગી જાય તેવી શક્યતાઓ છે. આ સમયે વાવાઝોડાના કેન્દ્રીય વિસ્તારોમાં પવનની ગતિ 160થી 170 કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે, જે 190કિ.મી/કલાક સુધી વધી શકે છે.

•વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર તોફાની માહોલ જોવા મળ્યો છે. દરિયામાં રાત્રે પણ જોવા મળ્યો કરંટ. કિનારા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયા કિનારા વિસ્તારમાં અનેક જગ્યાએ કાચા છાપરાની છત ઉડી તો ઝાડ પડવાના બનાવો પણ બન્યા છે.

 

bhavnagar featured gujarat okha porbandar tauktae cyclone taute veraval
Share. Facebook Twitter WhatsApp
Previous Articleફળોના રાજા કેરીનો સોથ વળી ગયો, આંબાના બગિચાના માલિકોને પડ્યા માથે પાટું !!
Next Article સાવચેતી, સમય સૂચકતા, સંકલન અને સહિયારા પ્રયત્નોથી જ મોટી કુદરતી આફતો નિવારી શકાય
Abtak Media
  • Website

Related Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.