રાજકોટ કાતીલ ઠંડીની આગોશમાં આવી ગયું છે. જીવ માત્ર ઠંડીમાં ઠુંઠવાય રહ્યું છે ત્યારે શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલી શ્યામ લાલજીની હવેલીમાં ઠાકોજીને ઠંડી સામે રક્ષણ આપવા માટે ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ગરમ વસ્ત્રોમાં ઠાકોરજી વધુ મનમોહક લાગી રહ્યાં હોય વૈષ્ણવો ભાવ વિભોર થઈ ગયા છે.
Trending
- વીમો બચાવવા આ કારના મોડીફિકેશનથી રહો દુર…
- જામનગર:હાપા ધોરી માર્ગ પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત,એકનું મોત
- ડેઈલીહન્ટના“ટ્રસ્ટ ઑફ ધ નેશન” સર્વેમાં દેશવાસીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી
- ધો.1 માટેની પૂર્વ તૈયારી રૂપે મળતું આનંદમય શિક્ષણ એટલે ‘બાલવાટિકા’
- Dellનો AIની દુનિયામાં પલડો ભારી…
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય