પૂર્વ કચ્છના ભચાઉ નજીક નંદગામ ખાતે આવેલી ઓસવાલ કંપનીની પ્લાસ્ટીક ઇન્ડિયા લી. નામની કંપનીમાં વહેલી સવારે સાડા ત્રણ વાગે ઇલેકટ્રીક શોટ સર્કિટના કારણે ભીષણ આગ ભભૂકતા કરોડોનું નુકસાન થયું છે. આગ બૂઝાવવા ભચાઉ અને ગાંધીધામના ફાયર ફાયટર, તેમજ ખાનગી કંપનીના ફાયર ફાયટરની મદદ લઇ આગ બૂઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગ મોડીરાતે લાગી હોવાથી કોઇ જીવ હાની થઇ ન હતી આગની ઘટનાના પગલે સામાજીક આગેવાન, રાજકીય આગેવાન અને પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી જઇ આગ કંઇ રીતે અંકુશમાં આવે તે અંગે પ્રયત્ન શરૂ કર્યા છે.
Trending
- રામદેવ સામે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં પૂછ્યું કઈક આવું…
- શું અરબી સમુદ્રનું વધતું તાપમાન દુબઈની જેમ મુંબઈમાં પણ તબાહી લઈ આવશે?
- ગરમીને લઈ મતદાનની ટકાવારી જાળવવા સમયમાં 1 કલાકનો વધારો કરી મતદાન 6 વાગ્યાથી શરૂ થવાની સંભાવના
- શું સૈયદના મુફદલ સૈફુદિનને દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરૂ તરીકે બોમ્બે હાઇકોર્ટ મહોર લગાવશે?: આજે ફેંસલો
- “દો ઔર દો પ્યાર”ની રીલીઝ બાદ પ્રતિક ગાંધી નઝર આવ્યો આ કૂલ લુકમાં
- પ્લેનમાં બાળકોને એક જ PNR પર અલગ સીટ મળશે, DGCAનો નવો આદેશ
- સુરતમાં 5,555 કિલોના આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ
- રાજસ્થાનનું તે મંદિર જ્યાં સાંજ પછી લોકો જવાનું પણ વિચારતા નથી, જાણો શું છે રહસ્ય ??