Abtak Media Google News

કાલાવડ રોડ ખાતે નિર્માણાધિન સિઘ્ધિ વિનાયક મંદીરનો બાંધકામને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક માત્ર ભગયવાન ગણપતિજીનુ રૂ ૧૫ કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદીર સૌરાષ્ટ્રનું પ્રથમ બનશે આ મંદીરમાં ગણપતિજીની વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જયપુરમાં ખાસ કારીગરો દ્વારા ભગવાન ગજાનનની મુર્તિ તૈયાર કરવામાં આવી છે જે મંદીરનું વિશેષ આકર્ષણ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.