કાલાવડ રોડ ખાતે નિર્માણાધિન સિઘ્ધિ વિનાયક મંદીરનો બાંધકામને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક માત્ર ભગયવાન ગણપતિજીનુ રૂ ૧૫ કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદીર સૌરાષ્ટ્રનું પ્રથમ બનશે આ મંદીરમાં ગણપતિજીની વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જયપુરમાં ખાસ કારીગરો દ્વારા ભગવાન ગજાનનની મુર્તિ તૈયાર કરવામાં આવી છે જે મંદીરનું વિશેષ આકર્ષણ બનશે.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે