ગૌમાતાના રક્ષણ અને સંવર્ધન માટે કટીબધ્ધ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અને ભાજપ સરકારે ગૌ રક્ષા માટે કડા હાથે કામ શરૂ કર્યુ છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌ હત્યા પ્રતિબંધ કાયદામાં સુધારો કરી કડક અમલીકરણ શરૂ કર્યુ છે અને કેરલમાં ડાબેરીઓ અને કોંગ્રેસીઓ મળીને ગૌ વંશની જે હત્યા કરવામાં આવીછે તેના વિરોધ્ધમા સાવરકુંડલા રિધ્ધિ -સિધધિ ચોક ખાતે હીન્દુ યુવા સેના ના મોટી સંખ્યામાં કાર્યકરો એ હાયરે કોંગ્રેસ હાય હય,ગૌ હત્યારી કોગ્રેસ ના સુત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધીના પુતળા દહન કરી કાર્યકરોએ જોડા ફટકારીને વિરોધ્ધ દર્શાવ્યો હતો અને કોંગ્રેસે ગૌ હત્યા કરીને કોંગ્રેસે પતનનો રસ્તો અપનાવી લીધો છે પતન ની નિશાની છે અને આ ગૌ હત્યારાઓને કરોડો હીન્દુઓ ક્યારેય માફ નઇ કરે આગામી ચુંટણીમાં હીન્દુઓ કોગ્રેસને પોતાનો રસતો બતાવીદેશે તેમ જણાવ્યું હતું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ