ભારત અને ચીન વચ્ચે એલઓસી પર હાલ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી સર્જાય છે તારે ભારતીય સીમ કબજો જમાવવા ગેરરીતિ અપનાવી ઞલવાન મા ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો ઉપર એકાએક હુમલાનું આયોજન કરી અચાનક હુમલો કરતાં ભારતીય સેનાના સુરવીરો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો જેમાં ભારતીય સેનાના કેટલાક સૈનિકો આ ભૂમિમાં પોતાની શહાદત વહોરી હતી જેમાં શહીદ થયેલા શુરવીરો અને કોંગ્રેસ સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સોશ્યલ મીડિયાના વિમલ સિંહ પરમાર , સૌરભભાઈ પટેલ, રાકેશ ભાઈ પરમાર, શશીભાઇ બારોટ, દિલીપભાઈ ગુર્જર, સની સિંહ પરમાર, અને ઇડર નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક