ગુરુવારની રાતે દાહોદ ઈન્દોર હાઈવે પર બે જીપ વચ્ચે ગોજારા અકસ્માતમાં ઘટનાસ્થળ પર પાંચના મોત નિપજ્યાં. જીપમાં સવાર લોકોમાંથી ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશના કાલીદેવી અને ધામરધા ગામના પરિવારના ૧૪ થી ૧૫ સભ્યો પાલિતાણા ખાતે દર્શન માટે ગયા હતા. દર્શન કરી ફરી રિટર્ન આવેતી વખતે ઇન્દોર હાઇવે ઉપર ભીટોડી ગામમાં સામેથી રોંગ સાઇડે આવેલી અન્ય એક જીપે ધડાકાભેર ટક્કર મારી હતી. સમગ્ર ઘટના બનતાં જીપનો બુકડો બોલી ગઈ હતી. જીપમાં સવાર જૈન પરિવારના પાંચ લોકોના મોત થયા તેમજ અન્ય ઘાયલ લોકોને દાહોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોળીના તહેવારના દિવસે આ કરૂણ ઘટના બની હતી. ત્યારે જૈન પરિવાર માટે ગુરુવારનો દિવસ ભયંકર સાબિત થયો.
Trending
- મુનમુન દત્તાની અદા પર ચાહકો આફરીન!
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી