જોડિયા તાલુકાના કુનડ ગામે સુપ્રસિદ્ધ શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર આવેલું છે.. આ મંદિરની જગ્યાએ દર વર્ષે માગશર સુદ ના આખા મહિના માં જેટલા શનિવાર આવે છે. ત્યારે તે જગ્યાએ ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. અને એક માનવમહેરામણ ઉમટી પડે છે. અને દૂર દૂર થી પદયાત્રા કરી ને હનુમાનજી ના મંદિરે પોતાની માનતા પુરી કરવા માટે અને દર્સન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.. અને આ જગ્યાએ મેળા જેવો માહોલ જોવા મળે છે. અને નાના મોટા ધધા વાળાઓ પોતાના પેટ માટે આવી ધાર્મિક સ્થળો એ જઈ ને રોજગારી મેળવી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આ વર્ષે માગશર મહિના ના દર શનિવારે આ જગ્યા ના મહંત અને સ્થાનિક ગ્રામજનો દ્વારા હાલમાં દેશ ભરમાં અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે તે છે. કોરોના વાઇરસ ની મહામારી ને ધ્યાન માં રાખી ને આ વર્ષે શનિવાર ના દિવસે મંદિરમાં કોઈ પણ પ્રકારની મજૂરી ભક્તો માટે આપવામાં આવશે નહીં… જેની દરેક ભક્તો એ નોંધ લેવા વિનંતી છે.
Trending
- કોફી લીવરમાંથી ચરબી દૂર કરશે! નિષ્ણાતો પાસેથી જાણીએ કે દરરોજ કેટલા કપ પીવા જોઈએ
- IPL 2024 : RCBની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં કઈ પરંપરાને આગળ વધારશે ???
- યામી ગૌતમની ફિલ્મ ‘Article 370’ હવે OTT પર પણ ધૂમ મચાવવા આવી રહી છે
- તમે પણ નોકરી કરો છો? તો આ લેખ તમારા માટે છે…
- 23 એપ્રિલે ચૈત્ર પૂનમની રાત્રે આકાશમાં દેખાશે ‘પિંક મૂન’, જાણો શું છે તેનું મહત્વ
- પતિ વિવેક દહિયા હોસ્પિટલમાં દાખલ દિવ્યાંકા ત્રિપાઠીને મળવા પહોચ્યા
- બ્લેક ફ્રાઇડે : યુદ્ધની દહેશત વચ્ચે શેરબજારમાં મંદીનો માહોલ
- કામદા અગિયારસના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ