કેરળમાં ફરી કેસ વધવા પાછળનું કારણ ઓછા એન્ટીબોડી જ…!!

વધુમાં વધુ ટેસ્ટીંગ અને રસીકરણ છતાં કેરળમાં 3 દિવસમાં રર હજારથી વધુ કેસ કોરોનાની ત્રીજી નહીં પરંતુ આવનારી તમામ લહેર કે તબક્કામાંથી સરળતાથી પસાર થવા માટે નિયમ પાલન અને રસીકરણ દ્વારા વધુને વધુ એન્ટીબોડીનું નિર્માણ ખૂબ અગત્યનું મનાઈ રહ્યું છે. પરંતુ કેરળમાં ફરી કેસ વધવા પાછળ પણ આ ઓછા એન્ટીબોડી જ જવાબદાર છે. તાજેતરમાં ઇન્ડિયન … Continue reading કેરળમાં ફરી કેસ વધવા પાછળનું કારણ ઓછા એન્ટીબોડી જ…!!