Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Rajkot»જસદણના ઘેલા સોમનાથ મંદિરનો બીજા તબક્કામાં ૧.૮૬ કરોડના ખર્ચે કરાશે વિકાસ
Rajkot

જસદણના ઘેલા સોમનાથ મંદિરનો બીજા તબક્કામાં ૧.૮૬ કરોડના ખર્ચે કરાશે વિકાસ

By Abtak Media03/07/20201 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

મીનળદેવી ટેકરી, પગદંડી, રેલીંગ બાળ ક્રિડાંગણ, ગાર્ડન રિનોવેશન કરાશે

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં આવેલ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સરકારના વહીવટ હસ્તકનું મંદિર છે. જેના વિકાસ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૪માં રૂા. પ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી પ્રથમ તબકકાનું કામ પૂર્ણ થયેલ છે. અને રૂા. ૧.૮૬ કરોડની બચતમાંથી બીજા તબકકાની કામગીરી કરાશે. જિલ્લા પ્રવાસન સમિતીની મળેલી બેઠકમાં  બીજા તબકકામાં કરવાના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

ગ્રાન્ટની મર્યાદામાં કરવાના થતા કામોની તાંત્રિક મંજૂરી મેળવવા આર્કિટેકટ અને કાર્યપાલક ઇજનેરને કાર્યવાહી કરવા ઉપરાંત વહિવટી મંજૂરી મેળવી તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા કરવાની સુચના  જિલ્લા પ્રવાસન સમિતિના અધ્યક્ષ અને કલેકટરે આપી હતી

શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર પાસેના મીનળદેવી ટેકરી ઉપર ટેકરીના પગથિયા-પગદંડી, પાઇપ રેલીંગ, બાળક્રિડાંગણ, રમત-ગમતની રાઇડઝ, ગાર્ડન, લેન્ડસ્કેપીંગ, મંદિરમાંપીલર, ઘુમ્મટ, પેવિંગ, સ્નાનઘાટ, ચેન્જ રૂમ, ટોયલેટ,  નદીમાં રીટેઇનીંગ વોલ તથા પગથિયા વગેરેની કામગીરી કરવામાં આવશે.

ALSO READ  જેઈઈ મેઈનની પરીક્ષા 24 જાન્યુઆરી અને 1 એપ્રિલે લેવાશે

Ghela Somnath Temple Gujarat news jasdan
Share. Facebook Twitter WhatsApp
Previous Articleગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે
Next Article સીએમની સંવેદના: ૩ મહિનામાં ૩૩૩૮ કરોડના અન્ન-પુરવઠાનું નિ:શૂલ્ક વિતરણ
Abtak Media
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.