Abtak Media Google News

વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિનીનુ આહવાન યુવતીઓ પોતાની આત્મ રક્ષા માટે તૈયાર થાય દુર્ગાવાહિની દ્વારા ઠેર ઠેર શક્તિ સાધના કેન્દ્ર ચલાવવામાં આવશે

સુરત શહેરના પુણાગામ રોડ બોમ્બે માર્કેટ સ્ટેપ રેણુકા ભવન ની બાજુમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે સવારે 11:00 પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં પાસોદરા ખાતે ઘટેલી ઘટના સંદર્ભમાં સમાજમાં જાગૃતિ લાવવા તથા યુવતીઓની આત્મસુરક્ષા માટે યુવતીઓને શારીરીક, માનસિક તથા બૌધિક રીતે સક્ષમ બનાવવા માટે વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિનીનુ આહવાન યુવતીઓ પોતાની આત્મ રક્ષા માટે તૈયાર થાય દુર્ગાવાહિની દ્વારા ઠેર ઠેર શક્તિ સાધના કેન્દ્ર ચલાવવામાં આવશે.

Screenshot 6 35
હાલમાં સુરતમાં બહુ જ ગુના ખોરી વધી છે અને લોકો તેમજ મહિલાઓને સુરક્ષા આપવા માટે વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિનીનુ આહવાન યુવતીઓ આવે અને પોતે પોતાને રક્ષા કરે તેથી આવી ઘટનાં બનવા ન પામે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.