Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot

સમુદ્રની વચ્ચે આવેલું છે વિશ્વનું આ સૌથી અનોખું એરપોર્ટ

Surendranagar: Valkhana for water for salt farmers in Kharaghoda, Kuda Panthak

સુરેન્દ્રનગર: ખારાઘોડા, કુડા પંથકમાં મીઠુ પકડવતા અગરીયાઓના પાણી માટે વલખાં

Pramukh Swami Maharaj has enhanced the dignity of temples, saints and scriptures which are the pillars of Indian culture: Chief Minister

પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો એવા મંદિરો સંતો અને શાસ્ત્રોની ગરિમા વધારી છે: મુખ્યમંત્રી

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • સમુદ્રની વચ્ચે આવેલું છે વિશ્વનું આ સૌથી અનોખું એરપોર્ટ
  • સુરેન્દ્રનગર: ખારાઘોડા, કુડા પંથકમાં મીઠુ પકડવતા અગરીયાઓના પાણી માટે વલખાં
  • પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો એવા મંદિરો સંતો અને શાસ્ત્રોની ગરિમા વધારી છે: મુખ્યમંત્રી
  • જોખમકારક વર્તનનો સામનો કરવા, યુવાધન જીવન કૌશલ્યો વિકસાવે
  • સેલવાસની કંપનીમાં બનતું નશા યુક્ત સિરપનું રાજય વ્યાપી નેટવર્ક: વાર્ષિક કરોડોનું ટર્ન ઓવર
  • કાલે જૂની પેન્સન યોજના મુદ્દે શૈક્ષિક સંઘ દ્વારા 1 લાખ શિક્ષકોની પદયાત્રા
  • દીપિકા અને હૃતિક હવા સાથે વાત કરતા જોવા મળ્યા… ‘ફાઈટર’નું ટીઝર થયું રીલીઝ
  • મોરબીના રવાપર, ધુનડા, સાજણપુર રોડને “રાષ્ટ્રીય ધોરીમાર્ગ” સાથે જોડવા સાંસદ મોહનભાઈ કુંડારીયાની માંગ
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Friday, 8 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોદી મેજીક!

    04/12/2023
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Dharmik News»આજે ભાઈબીજ: ભાઈના કપાળે તિલક કરવાથી થાય છે લાંબુ આયુષ્ય પ્રાપ્ત, જાણો શું છે યમરાજ સાથે જોડાયેલી કથા
Dharmik News

આજે ભાઈબીજ: ભાઈના કપાળે તિલક કરવાથી થાય છે લાંબુ આયુષ્ય પ્રાપ્ત, જાણો શું છે યમરાજ સાથે જોડાયેલી કથા

By Abtak Media27/10/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

દિવાળી પછીના ત્રીજા દિવસે ઉજવાતો તહેવાર ભાઈબીજ  એક હિન્દુ તહેવાર છે. આ પર્વ ભાઈ અને બહેન વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર, સ્વસ્થ આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.

પુરાણો અનુસાર એવું કહેવાય છે કે દુરાચારી રાક્ષસ નરકાસુરનો વધ કરીને ભગવાન શ્રીકૃષ્ણ 16,100 કન્યા સાથે વિવાહ કર્યા બાદ તેમની બહેન સુભદ્રા ને મળવા ગયા હતા. સુભદ્રાએ તિલક કરી, ફૂલોથી વધાવી, મીઠાઈ ખવડાવીને ભગવાન શ્રીકૃષ્ણ નું સ્વાગત કર્યું હતું. ત્યારે કારતક સુદ બીજનો દિવસ હતો, ત્યારથી ભાઈ બીજ ના તહેવારની ઉજવણી થાય છે.

ભાઈ બીજના પર્વની ઉત્પત્તિ થઈ ક્યારે?

 

સૂર્યદેવ ના પુત્ર યમરાજ અને પુત્રી યમુના, આ બંને ભાઈ બહેનના પવિત્ર પ્રેમની રોચક કથા એટલે ભાઈબીજ પર્વ.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે યમુના ઘણી વખત ભાઈ યમરાજ ને મળવા પોતાના ઘરે બોલાવતી, પરંતુ યમરાજ કોઈકને કોઈક કામના બહાને યમુનાને ના કહેતા. એક વખત તેમને પોતાની બહેન યમુના યાદ આવતા અચાનક યમરાજા યમુનાના ઘરે ગયા. ભાઈને ઓચિંતો આવેલો જોઈને બહેન યમુના ખુશ થઈ ગઈ અને તેણે યમરાજાના માથે તિલક કરીને સ્વાગત કર્યું. ત્યારબાદ ભાઈને પ્રેમથી ભાવતા ભોજન જમાડ્યા. બહેનને ખુશ જોઈને યમરાજા પણ ખુબ ખુશ થયા અને તેમણે બહેનને વરદાન માંગવા કહ્યું. યમુનાએ તરત જ ભાઈ યમરાજને કહ્યું કે વર્ષમાં એક વખત આજના દિવસે તમારે મારા ઘરે જમવા આવવું.

યમરાજા સહમત થયા અને તેમણે જાહેર કર્યું કે આજના વિશેષ દિવસે જે ભાઈ પોતાની માથે બહેનના હાથે તિલક કરાવશે તેને લાંબુ જીવન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.કહેવાય છે કે તે દિવસથી ભાઈ બીજના દિવસે કોઇ પણ પ્રાણીનું મોત થાય તો તે જીવને દંડ થતો નથી. કારણ કે આ દિવસે યમરાજા તેની બહેનના ઘરે જમવા ગયા હોય છે, તેથી તે જીવ મુક્તિ પામે છે.

ત્યારથી કારતક મહિનાની સુદ બીજના દિવસે દરેક ભાઈ પોતાની બહેન ના ઘરે જમવા જાય છે અને બહેનને ભેંટ આપે છે. આમ આજનો દિવસ ભાઈ બીજ ના રૂપમાં મનાવા લાગ્યો, દક્ષિણમાં ભાઈબીજનો દિવસ યમદ્વિતીયા તરીકે ઓળખાય છે.

bhaibij DHARMIK dharmik news featured hindu ભાઈબીજ યમરાજ
Share. Facebook Twitter WhatsApp
Previous Articleપાટીદાર આંદોલનનો જાણીતો મહિલા ચહેરો રેશમા પટેલ સોજીત્રા પરિવારની પુત્ર વધુ બનશે 
Next Article મોરબી: માળીયા મીયાણાના હરિપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો: 2ના મોત 9 ઈજાગ્રસ્ત
Abtak Media
  • Website

Related Posts

સમુદ્રની વચ્ચે આવેલું છે વિશ્વનું આ સૌથી અનોખું એરપોર્ટ

08/12/2023
Surendranagar: Valkhana for water for salt farmers in Kharaghoda, Kuda Panthak

સુરેન્દ્રનગર: ખારાઘોડા, કુડા પંથકમાં મીઠુ પકડવતા અગરીયાઓના પાણી માટે વલખાં

08/12/2023
Pramukh Swami Maharaj has enhanced the dignity of temples, saints and scriptures which are the pillars of Indian culture: Chief Minister

પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો એવા મંદિરો સંતો અને શાસ્ત્રોની ગરિમા વધારી છે: મુખ્યમંત્રી

08/12/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સમુદ્રની વચ્ચે આવેલું છે વિશ્વનું આ સૌથી અનોખું એરપોર્ટ

08/12/2023
Surendranagar: Valkhana for water for salt farmers in Kharaghoda, Kuda Panthak

સુરેન્દ્રનગર: ખારાઘોડા, કુડા પંથકમાં મીઠુ પકડવતા અગરીયાઓના પાણી માટે વલખાં

08/12/2023
Pramukh Swami Maharaj has enhanced the dignity of temples, saints and scriptures which are the pillars of Indian culture: Chief Minister

પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો એવા મંદિરો સંતો અને શાસ્ત્રોની ગરિમા વધારી છે: મુખ્યમંત્રી

08/12/2023
To deal with risky behavior, youth develop life skills

જોખમકારક વર્તનનો સામનો કરવા, યુવાધન જીવન કૌશલ્યો વિકસાવે

08/12/2023
State-wide network of intoxicating syrups made in Selvas's company: annual turnover of crores

સેલવાસની કંપનીમાં બનતું નશા યુક્ત સિરપનું રાજય વ્યાપી નેટવર્ક: વાર્ષિક કરોડોનું ટર્ન ઓવર

08/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સમુદ્રની વચ્ચે આવેલું છે વિશ્વનું આ સૌથી અનોખું એરપોર્ટ

Surendranagar: Valkhana for water for salt farmers in Kharaghoda, Kuda Panthak

સુરેન્દ્રનગર: ખારાઘોડા, કુડા પંથકમાં મીઠુ પકડવતા અગરીયાઓના પાણી માટે વલખાં

Pramukh Swami Maharaj has enhanced the dignity of temples, saints and scriptures which are the pillars of Indian culture: Chief Minister

પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો એવા મંદિરો સંતો અને શાસ્ત્રોની ગરિમા વધારી છે: મુખ્યમંત્રી

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.