શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા હોલી રસીયા ફુલફાગ ઉત્સવ બાલભવન ખાતે યોજાયો હતો જેમાં વ્રજના સુવિખ્યાત કલાવૃંદ દ્વારા હોલીના રસીયા અને ધમાર તા ફુલફાગનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, કાશ્મીરાબેન નવાણી તેમજ સોની સમાજના શ્રેષ્ઠીઓ અને રંગરસીયાઓ બહોળી સંખ્યામાં ફુલફાગ ઉત્સવનો લાભ લીધો હતો. સામાન્ય રીતે આ રીતે ધુળેટી વ્રજમાં રમાતી હોય છે. શહેરીજનો ફુલફાગ ઉત્સવનો લ્હાવો માણી શકે તે માટે શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા આ વખતે રાજકોટના આંગણે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આજ બિરજ મેં હોળી હૈ રસીયા’ જેવા પદ સો રંગરસીયાઓ ઝુમી ઉઠયા હતા.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’