Abtak Media Google News

જનતાની નગરપાલિકા સામે રોષની લાગણી : સુરેન્દરનગરના તમામ મેઈન રોડ ખોદાયા ત્યાર બાદ હજુ સુધી નવા નથી બન્યાં

સુરેન્દરનગર નું છેવાડું ગણાતા રતનપર વિસ્તાર માં છેલ્લા ૬ માસ થી નવો રોડ બનાવ આ રોડ ખોદવા માં આવીયો છે પરંતુ આ રોડ બનવાનું હજુ સુધી ખાતે મુહર્ત પણ કરાયું નથી .રતન પર ની વીસવકુંજ સોસાયટી માં છેલ્લા ૬માસ થી લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહો છે .આ એક સુરેન્દરનગર નગરપાલિકા ના વહીવટ માં ખામી દરસાવતું હોય તેમ લાગી રહું છે ..

Screenshot 2018 04 24 11 08 26 445 Com.miui .Galleryસુરેન્દરનગર માં રસ્તા માં ઠોર નો ત્રાસ અને રોડ ખોદકામ ના કારણે ટ્રાફિક નો વકરતો પ્રશ્ન

હાલ માં વઢવાણ થી સુરેન્દરનગર સુધી નો રોડ ખોદી નાખતા પસાર થવા માં લોકો ને ખુબ અગવડતા નો સામનો કરવો પડી રહો છે ત્યારે દિવસ માં સુરેન્દરનગર ના તમામ રોડ ઉપ્પર ટ્રાફિક જામ જેવા પ્રશ્ન ઉદ્દભ વે છે .આ કામ ઝડપી પૂરું થાય તેવી સુરેન્દરનગર વાસીઓ ની આશા છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.