મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને મારુતિ કષ્ટભંજનદેવની સાનિધ્યમાં, સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની શાખા દ્રોણેશ્વર ક્ધયા વિદ્યાલયના શિક્ષકો સહિત કન્યાઓએ તાજેતરમાં છતીસગઢમાં ભયાનક એન્કાઉન્ટરમાં શહીદ થયેલ 22 ઉપરાંત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ થયેલા જવાનોના આત્માને ભગવાન શાંતિ આપે,તેમના પરિવાર જાણોને આશ્વાસન મળેઅને ઘવાયેલજવાનો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!