ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી પાનેલી ખાતે લોહાણા મહાજનવાડીમાં યોજાયેલ આંખ, દાંત અને આયુર્વેદના ત્રિવિધ કેમ્પમાં અનેક દરદીએ લાભ લીધો દાંતના ડો. જયસુખભાઇ મકવાણા (બી.એ.એમ.એસ. એ.ડી.એસ.) દ્વારા અનેક દર્દીના હલતા દુ:ખતા સડેલ બીન જરુરી દાંત અને દાંઢ ઇન્જેકશન વગર જાલંધર બંધ યોગ વિધિ વડે કાઢી આપેલ. આ કેમ્પની વ્યવસ્થા પ્રફુલભાઇ શિંગાળા અને કાર્યકરો એ ગોઠવેલ આંખના નંબર અને તપાસ કરી ઓપરેશન કરી આપવામાં આવેલ આયુર્વેદ તબીબ પણ સર્વ રોગની સારવાર આપેલ.
Trending
- એપ્રિલ 22ના Jeep રેંગલરનું નવું અવતાર થશે લોન્ચ…
- રકુલ પ્રીત સિંહએ સમર લુકમાં પહેરી આ કૂલ લૂકિંગ સાડી
- શ્રીનિધિ શેટ્ટીની આ અદાએ ફેન્સના દિલ જીત્યા
- મહિન્દ્રા 3X0 ઔટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો નવો સુપરસ્ટાર…
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય
- રાજકોટ: ક્રિકેટ રમતી વેળાએ 13 વર્ષના સગીરનું હૃદય થંભી જતા મોત
- UPSCની પરીક્ષા અનુસંધાને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ