- વડોદરાના ડેસરમાં પ્રેમ સંબંધને લઇને યુવકની હ*ત્યા
- સગીર સહિત 2 આરોપીની ધરપકડ
- પેટ્રોલ છાંટીને જૈમીનના મૃ*ત*દે*હ*ને સળગાવી દીધો હતો.
રાજ્યમાં અવાર નવાર પ્રેમ સંબંધને લઇને હ-ત્યાના બનાવ સામે આવતા હોય છે. ત્યારે વડોદરા નજીક આવેલા સાંઢાસાલ ગામે બળીયાદેવના મંદિર પાસે બાંકડા પરથી 20 વર્ષીય યુવકનો મૃ*ત*દે*હ મળી આવ્યો હતો. આ ઉપરાંત યુવકની હ-ત્યા કર્યા બાદ મૃ*ત*દે*હ*ને સળગાવી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. હ*ત્યા કેસમાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં એક સગીર અને કિશોરની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રવિવારે વડોદરાના સાંઢાસાલ ગામે મંદિરના બાંકડા પર 20 વર્ષીય યુવકની હ*ત્યા કરાયેલી હાલતમાં મૃ*ત*દે*હ મળી આવ્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ હ*ત્યા બાદ યુવકના મૃ*ત**દે*હને સળગાવી દીધો હતો. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃ*ત*કની જૈમીન ગોહિલ હોવાની તેના પિતાએ ઓળખ કરી હતી.
શું હતી ઘટના ?
જૈમીન બનાવની રાત્રે ગામમાં લગ્ન હોવાથી ગરબા જોવા જવાનું કહીને ઘરની બહાર નિકળ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ફર્યો ન હતો અને સવારે મંદિરના બાંકડા પાસેથી તેનો મૃ*ત*દે*હ મળી આવ્યો હતો.
સમગ્ર ઘટનાના તપાસ દરમિયાન શંકાના આધારે ચિરાગ પરમાર અને કિશોરની પૂછપરછ આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. તેમજ મૃ*ત*ક જૈમીનને કિશોર આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. જેથી તેને વાત કરવા બોલાવ્યો હતો. આ દરમિયાન બોલાચાલી તથા આરોપીએ ગુસ્સે કરીને જૈમીનના માથામાં ડંડો માર્યો હતો. આ ઉપરાંત મૃ*ત*ક જૈમીન લોહી લુહાણ થઇ ગયો હતો. ત્યારબાદ તેમને પેટ્રોલ છાંટીને જૈમીનના મૃ*ત*દે*હ*ને સળગાવી દીધો હતો.