ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા હર્ષદ માતાજીના મંદીર પાસે આજે સવારે રીક્ષામાં બેસીને ૧૦ બહેનો ખેડુતની વાડીએ કપાસ વિણવા જતા હતા એ અરસામાં રીક્ષા રોડ પરથી પલ્ટી ખાઈ જતા રીક્ષામાં બેઠેલી મહીલાઓમાં ગીતાબેન, લાભુબેન, ભાનુબેન, આરતીબેન, જલ્પાબેન, હંસાબેન, સવીતાબેન, અમીબેન, અમીલાબેન અને ભાનુબેન સહિતનાઓને ઈજાઓ થતા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ જેમાંથી ૫ બહેનોને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા છે. આ બનાવ અંગે વધુ તપાસ જમાદાર માલુબેન મકવાણા કરી રહેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી