પી .પી.સવાણી સ્કૂલ – અંકલેશ્વર જિ.ભરૂચ ખાતે રાજ્યકક્ષા કલામહાકુંભમા ઉનાના ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન (સંગીત ક્લાસીસ) ઉના તેમજ ચાણક્ય સાયન્સ સ્કૂલ ઉનામા ધોરણ 10 મા અભ્યાસ કરતા મૃગનયની કમલેશભાઈ મહેતાએ સતત બીજી વખત રાજ્ય કક્ષા કલામહાકુભ 2017 તથા 2018 મા ફરી એક વખત ગિટાર વાદન સ્પર્ધામા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉનાશહેર ગીર સોમનાથનું નામ ગૌરાન્વીત કરેલ છે. હાલ તેઓ શાસ્ત્રીય સંગીતની તાલિમ કલાગુરૂ કમલેશભાઈથી લઈ રહ્યા છે.
Trending
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી