Abtak Media Google News

પી .પી.સવાણી સ્કૂલ – અંકલેશ્વર જિ.ભરૂચ ખાતે રાજ્યકક્ષા કલામહાકુંભમા ઉનાના ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન (સંગીત ક્લાસીસ) ઉના તેમજ ચાણક્ય સાયન્સ સ્કૂલ ઉનામા ધોરણ 10 મા અભ્યાસ કરતા મૃગનયની કમલેશભાઈ મહેતાએ સતત બીજી વખત રાજ્ય કક્ષા કલામહાકુભ 2017 તથા 2018 મા ફરી એક વખત ગિટાર વાદન સ્પર્ધામા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉનાશહેર ગીર સોમનાથનું નામ ગૌરાન્વીત કરેલ છે. હાલ તેઓ શાસ્ત્રીય સંગીતની તાલિમ કલાગુરૂ કમલેશભાઈથી લઈ રહ્યા છે.

Img 20180919 Wa0007

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.